નર્મદાના રાજપીપળામાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને 4 દિવસ સુધી શાકમાર્કેટ રહેશે બંધ

નર્મદાના રાજપીપળામાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને 4 દિવસ સુધી શાકમાર્કેટ રહેશે બંધ ➡️23 જૂલાઇથી નિયમોના આધારે માર્કેટ શરૂ કરાશે…

કોરોના સંક્રમણના વધતા કેસને જોતા અરુણાચલ પ્રદેશમાં લૉકડાઉનને ત્રણ ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય.

▪️ કોરોના સંક્રમણના વધતા કેસને જોતા અરુણાચલ પ્રદેશમાં લૉકડાઉનને ત્રણ ઓગષ્ટ સુધી વધારવાનો નિર્ણય ▪️ હાલ રાજ્યમાં #Covid_19 સંક્રમણના કુલ…

ગાંધીનગરઃ ગાંધીનગરની હોટેલમાં ચાલતુ જુગારધામ પકડાયું.

ગાંધીનગરઃ ગાંધીનગર ની હોટેલ માં ચાલતુ જુગારધામ પકડાયું પંદર લાખ ના મુદ્દામાલ સહિત એકવીસ શકુની ઝડપાયા સરગાસન ચોકડી પાસે હોટલ…

દાહોદ કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહાર નો વધુ એક વિડિઓ વાઇરલ

દાહોદ કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહાર નો વધુ એક વિડિઓ વાઇરલ દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં નો વિડિઓ હોવાનું અનુમાન સર્વે કરવા…

ગાંધીધામની બજારોમાં પણ કાલથી સમય કાપ મુકાશે … કાલથી ગાંધીધામની કરીયાનાની દુકાનો બપોરે 4 વાગ્યા બાદ રહેશે બંધ …

#ક્ચ્છ ગાંધીધામની બજારોમાં પણ કાલથી સમય કાપ મુકાશે … કાલથી ગાંધીધામની કરીયાનાની દુકાનો બપોરે 4 વાગ્યા બાદ રહેશે બંધ ……

ઓલપાડમાં આવેલા ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આસ્થાના પ્રતિક સમાન ઓલપાડ ખાતે આવેલા ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં…

આજે બેંકોના નેશનલાઈઝેશનને 51 વર્ષ પુરા, ડિફોલ્ટરો પાસેથી 1.47 લાખ કરોડ વસૂલવાના બાકી માત્ર 33 ખાતેદારોનાજ. 32737 કરોડની વસૂલાત બાકી.

આજે બેંકોના નેશનલાઈઝેશનને 51 વર્ષ પુરા, ડિફોલ્ટરો પાસેથી 1.47 લાખ કરોડ વસૂલવાના બાકી માત્ર 33 ખાતેદારોનાજ. 32737 કરોડની વસૂલાત બાકી…

⭕ *ગુજરાતમાં નવા 965 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,877 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 285,અમદાવાદ 212,વડોદરા 79,રાજકોટ 49,ભાવનગર 35,ગાંધીનગર 30,મહેસાણા 22,બનાસકાંઠા 21,દાહોદ-કચ્છ 19,ભરૂચ 18,પંચમહાલ 16,જૂનાગઢ-સુરેન્દ્રનગર 15,પાટણ-વલસાડ 14,અમરેલી 13,ખેડા-તાપી 12,નવસારી 11,ભાવનગર-સાબરકાંઠા…