મુખ્યમંત્રીશ્રીનો તબીબો-આરોગ્ય કર્મીઓની આરોગ્ય રક્ષાનો મહત્વપૂર્ણ અભિગમ*:- *નાગરિકો-પ્રજાજનોની આરોગ્ય રક્ષા માટે કાર્યરત ખાનગી તબીબોની હેલ્થ સેફટી માટે રપ હજાર N-95 માસ્ક ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનને વિનામૂલ્યે આપવામાં આવશે
-: ** …… કોરોના વાયરસ-કોવિડ-૧૯ની પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાએ ઉપલબ્ધ થઇ રહી છે ……. *મુખ્યમંત્રીશ્રીના નિર્ણયોની જાણકારી આપતા…
