તા -૧૭-૦૫-૨૦૨૦ ના રોજ સાજના ૬-૪૮ વાગ્યે રણછોડરાયજી મંદીરના શીખરનો અદભૂત નઝારો,જાણે સૂયઁ નારાયણ દેવ સોનાની ચાદર ઓઢીને ધરતી માતાને શાન્ત પાડવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે.

તા -૧૭-૦૫-૨૦૨૦ ના રોજ સાજના ૬-૪૮ વાગ્યે શ્રી રણછોડરાયજી મંદીરના શીખરનો અદભૂત નઝારો,જાણે સૂયઁ નારાયણ દેવ સોનાની ચાદર ઓઢીને ધરતી…

*સમગ્ર દેશમાં ૧૪ દિવસનું લોકડાઉન લંબાવાયુ : તા.૩૧ સુધી લોકડાઉન રહેશે..*

આવતીકાલ થી ૧૪ દિવસ વધારવામાં આવશે. થોડી ગણી છૂટછાટ સાથે થોડીવારમા ગૃહ મંત્રાલય એડવાઈઝરી બહાર પાડશે.

કોરોના (કોવિડ-૧૯) મહામામરી સમયે આપ રાષ્ટ્રીય સેવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ક્રાઈમ ઇન્ડિયા મિરર ન્યુઝ પરિવાર દ્વારા વોરિયર્સને બિરદાવ્યા.

દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી સામે આપ યોદ્ધા બની પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર માનવજાતના આરોગ્યની સુરક્ષા અર્થે…

વિશ્વભરમાં ગઝલને એક નવું રૂપ આપનાર,યુવાઓમાં ગઝલ પુરનાર,અઢળક ગઝલ જેમણે આપણને આપી છે તેવા ગઝલકાર પંકજ ઉધાસ સાહેબને જન્મ દિવસની શુભેચ્છા સાથે લાઇવ ગઝલ.

વિશ્વભરમાં ગઝલને એક નવું રૂપ આપનાર,યુવાઓમાં ગઝલ પુરનાર,અઢળક ગઝલ જેમણે આપણને આપી છે તેવા ગઝલકાર પંકજ ઉધાસ સાહેબને જન્મ દિવસની…

અમદાવાદનાં નાયબ મામલતદાર દિનેશભાઈ રાવલનું આકસ્મિક અવસાન. – વિનોદ રાઠોડ.

અમદાવાદ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર શ્રી દિનેશભાઈ રાવલનું કોરોના મહામારી સામેની લડતના ભાગરૂપે ફરજ બજાવવા દરમિયાન કોરોના…

ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું

ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું. ધ્રોલ.કેન્દ્રનુ પરિણામ 91.42 ટકા પરિણામ આવ્યું છે.…