Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા આમ જનતાની મહિલા સાથે માસ્ક પહેરીને distance સાથે રાખડી બંધાવતા.

હાલના કોરોના ની મહામારી મા ગુજરાતના ગૃહ મંત્રી શ્રીપ્રદિપસિંહ જાડેજા આમ જનતા ની મહિલા સાથે માસ્ક પહેરીને distance સાથે રાખડી…

રક્ષાબંધનના દિવસે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવે સંભાળ્યો કાર્યભાર. અગામી ડીજીપી બની શકે છે શ્રીવાસ્તવ..

અમદાવાદ: અમદાવાદના નવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આજે સોમવારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચના…

અમદાવાદના પુવઁ મા હત્યાનો સિલસિલો યથાવત અમરાઈવાડીના હાટકેશ્વર ભાઈપુરા વોડઁ ના મહાવીરનગરની ભરચક વસ્તીના વ્યસ્ત માગઁ પર ધોળે દિવસે યુવકની બેરહેમીથી હત્યા

મરનાર યુવક લોહીલુહાણ હાલત મા તરફડિયા મારતો રહ્યો લોકો જોઈ રહ્યા પણ કોઈ મદદે ના આવ્યું હત્યારા ના ખોફ થી…

અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી.

રેંટિયા વાડી પાસે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડા અમેરિકન બર્ડ, પોપટ સહિત અન્ય તમામ પક્ષીઓ…

⭕ *ગુજરાતમાં નવા 1009 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,974 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 258, અમદાવાદ 151,વડોદરા 98,રાજકોટ 85,ભાવનગર 47,જામનગર 34,દાહોદ 29,મહેસાણા 26,ગાંધીનગર 25,પંચમહાલ 22,જૂનાગઢ 21,ખેડા 20,અમરેલી 19,ભરૂચ 18,કચ્છ 17,બોટાદ…

રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે દેશમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું

રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે દેશમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું રામ મંદિર ભૂમિ પૂજનના દિવસે દેશમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું.…

⭕ *ગુજરાતમાં નવા 1101 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,805 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1101 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,805 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 237,અમદાવાદ 155,વડોદરા 96,રાજકોટ 94,ભાવનગર…

ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર: IPL 2020ને મળી ભારત સરકારની મંજૂરી,

ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર: IPL 2020ને મળી ભારત સરકારની મંજૂરી, UAEમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે ક્રિકેટ મેચ, 10 નવેમ્બરે…

✅ગાંધીનગર ના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

✅ગાંધીનગર ના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ… ✅ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રી સી.જે.ચાવડા તથા…