ખેડૂત આંદોલન અને માવઠાના કારણે નર્મદાના ખેડૂતોનો માલ બહાર વેચાણ અર્થે ના જઈ શકતા માલનો ભરાવો,બગડતો પાક.

રાજપીપળાના બજારમાં ખુલ્લા ટેમ્પામાં માલિકને જાતે 10.રૂ. કિલો તરબૂચ વેચવાની મજબૂરી. શિયાળામાં 10 રૂ. કિલો તરબૂચ પણ પૂરાં ન વેચાતા…