Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

અંબાજીના એન.માર્ટને 75 હજારનો દંડ ફાટકારતું ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર.

અંબાજી: ધર્મનગરી કાશી તરીકે ઓળખાય છે જ્યારે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નગરી તરીકે જગવિખ્યાત છે. આ ધામમા માથાભારે તત્વો દ્વારા ઘણા…

બ્રેકિંગ : ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર.બોર્ડ પરીક્ષા કાર્યક્રમ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

બ્રેકિંગ : ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર.* *● ધોરણ 10 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ:*☞ https://cutt.ly/KPFFQWM *● ધોરણ…

જામનગરના વાંકીયા ખાતે યોગ કક્ષા સશક્તિકરણ અભિયાનનું કરાયું આયોજન

જામનગર: ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા આયોજિત યોગ કક્ષા સશક્તિકરણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ના પ્રણેતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર…

જામનગરના વાંકીયા ખાતે યોગ કક્ષા સશક્તિકરણ અભિયાનનું કરાયું આયોજન

જીએનએ જામનગર: ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા આયોજિત યોગ કક્ષા સશક્તિકરણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ ના પ્રણેતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ…

ગાંધીનગર ખાતે મળેલી સર્વોચ્ચ સમિતિની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી અને સંરક્ષણ રાજ્યમંત્રીએ ડિફેન્સ એક્સપો-2022ની તૈયારીઓની કરી સમીક્ષા

ગાંધીનગર: ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આદરણીય સંરક્ષણ રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટની સહ અધ્યક્ષતામાં 22 ફેબ્રુઆરી 2022ના રોજ…

37 વર્ષ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કરતા જયરાજસિંહ પરમારકોંગ્રેસમાં 37 વર્ષથી લોહી રેડ્યું છે ત્યા કશુ નથી મળ્યુ અને ભાજપમાં કોઇ અપેક્ષા લઇને નથી જોડાયો :– જયરાજસિંહ પરમાર-

ગાંધીનગર: 22 ફેબ્રુઆરી 2022 ના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધત્વ કરનાર…

ગાંધીનગર કોબા કમલમ ખાતે આજે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે. .

જયરાજસિંહ પરમારના સમર્થકો પહોંચ્યા કમલમ ..કમલમ ખાતે તૈયારીઓ પુરજોશમાં ડીજેના તાલે અને ગાડીઓના કાફલા સાથે સમર્થકો પહોંચ્યા કમલમ.. મોટી સંખ્યામાં…

અમદાવાદના વૈષ્ણોદેવી પાસે બિલ્ડિંગની દીવાલ તૂટી પડતા 4 કાર ખાડામાં ગરકાવ થઈ

અમદાવાદના વૈષ્ણોદેવી પાસે આવેલ જાસમીન ગ્રીન 1 પાસે કન્સ્ટ્રકશન સાઈટનું કામ ચાલતું હોવાથી બિલ્ડર દ્વારા આશરે 30 ફૂટ ઊંડો ખાડો…

ભારતીય જનતા કિશાન મોરચા જામનગર શહેર દવારા નમો કિસાન પંચાયતનું કરાયું આયોજન

*જામનગર : ભારતીય જનતા કિશાન મોરચા જામનગર દ્વારા ચિત્રકૂટ વાળીમાં નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવેલ. આ તબબકે સરકાર શ્રી…