Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

શૈક્ષણીક સંસ્થાઓમાં મિલીટરીટ્રેઈનીંગ હોવી જોઈએ.

શૈક્ષણીક સંસ્થાઓમાં મિલીટરીટ્રેઈનીંગ હોવી જોઈએ.ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.સી.સી. યુનિટ ધ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આઝાદીના…

ગુજરાત રાજ્યના નવરચિત મંત્રી મંડળના તમામ 24 મંત્રીશ્રીઓનો વિસ્તારમાં પરિચય

વાંચો.. ગુજરાત રાજ્યના નવરચિત મંત્રી મંડળના તમામ 24 મંત્રીશ્રીઓનો વિસ્તારમાં પરિચય… ગાંધીનગર: આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ…

૧૦ કેબિનેટ મંત્રીશ્રીઓ – ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીશ્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓએ લીધા શપથ.

ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની ગાંધીનગર ખાતે થઈ શપથવિધિ. ૧૦ કેબિનેટ મંત્રીશ્રીઓ – ૦૫…

એક સલામ જવાનો કે નામ: મધ્ય દરિયામાં સાહસપૂર્ણ ઓપરેશન હાથ ધરીને સાત લોકોના જીવ બચાવતું ભારતીય તટરક્ષક દળ.

એક સલામ જવાનો કે નામ: મધ્ય દરિયામાં સાહસપૂર્ણ ઓપરેશન હાથ ધરીને સાત લોકોના જીવ બચાવતું ભારતીય તટરક્ષક દળ. અમદાવાદ: ભારતીય…

આજના મંત્રી મંડળમા સૌથી પહેલા ત્રિવેદી પછી જીતુ વાઘાણી પછી રાઘવજી શપથ લેશે.

આજના મંત્રી મંડળમા સૌથી પહેલા ત્રિવેદી પછી જીતુ વાઘાણી પછી રાઘવજી શપથ લેશે.

ગુજરાત ની નવી સરકારમાં ૨૦થી ૨૨ મંત્રી લેશે શપથ

બ્રેકિંગ ન્યુઝ..ગુજરાત ની નવી સરકારમાં ૨૦થી ૨૨ મંત્રી લેશે શપથજીતુ વાઘાણી,બ્રિજેશ મેરજા, નરેશ પટેલ ,ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી ,કિરીટસિંહ રાણા,…

ગાંધીનગર : વિધાનસભ્ય અધ્યક્ષનું રાજીનામું

ગાંધીનગર : વિધાનસભ્ય અધ્યક્ષનું રાજીનામું રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યું રાજીનામું મંત્રીપદ નું વિસ્તરણ થાય તે પૂર્વે આપ્યું રાજીનામું

રાજ્ય સરકાર માં મંત્રી તરીકે લેશે શપથ

રાજ્ય સરકાર માં મંત્રી તરીકે લેશે શપથ તમામ પ્રધાનો ને અભિનંદન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલપારડીના ધારાસભ્ય કનુ દેસાઈમજુરાના ધારાસભ્ય હર્ષ…

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ તારીખ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ તારીખ: 16/09/2021, ગુરુવારના રોજ બપોરે 1.30 કલાકે યોજાશે.

વેજલપુર શાંતિનાથ 1 કો ઓપરેટીવ સોસાયટી ના રહીશો દ્વારા ગણેશોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું

વેજલપુર શાંતિનાથ 1 કો ઓપરેટીવ સોસાયટી ના રહીશો દ્વારા ગણેશોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું