Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

900 બેડની કેપેસીટી હોવા છત્તા લોકોને એડમિશન નથી મળી રહ્યું

GMDC ખાતે 900 બેડની ધનવંતરી કોરોના હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરવા બાબતે હોસ્પિટલમાં બહાર અફરા તફરી 900 બેડની કેપેસીટી હોવા છત્તા…

ધન્વંતરિ કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને ભરતી માટે શું પ્રક્રિયા છે તે જાણો.

કેન્દ્ર સરકારની ડી.આર.ડી.ઓ. ( ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન) અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસે ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટરમાં ધન્વંતરી કોવિડ…

કોરોના ના વધતા જતા કેસોને ધ્યાને લઈ નર્મદા  જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવાનો આદેશ થયો.

કોરોના ના વધતા જતા કેસોને ધ્યાને લઈ નર્મદા  જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવાનો આદેશ થયો. જિલ્લા…

કોરોના પોઝિટીવ દર્દીઓ માટે જીવન રક્ષક સમાન રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી રાજ્યભરમાં ચાલી રહીં છે.

વડોદરા….. કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં બેડની અછત રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનનો કાળો કકળાટ ચાલી રહ્યો છે.તેવામાં કોરોના પોઝિટીવ…

QS સ્ટાર રેટિંગ્સમાં ફાઈવ સ્ટાર્સ પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીય યુનિવર્સિટી બની KIIT.

*QS સ્ટાર રેટિંગ્સમાં ફાઈવ સ્ટાર્સ પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીય યુનિવર્સિટી બની KIIT.* ભુવનેશ્વર: KIIT ડીમ્ડ યુનિવર્સિટી, પ્રતિષ્ઠિત ક્યૂ.એસ. સ્ટાર રેટિંગ્સ…

૨૦ દિવસના બાળકને ૭ દિવસની સારવાર બાદ પોઝિટિવથી નેગેટિવ કરતો નવી સિવિલનો બાળરોગ વિભાગ

કોરોનાને હરાવનાર નાનકડા નાજુક બાળ વોરિયરનો વોર્ડમાં કિલકિલાટ: માત્ર ૨૦ દિવસના બાળકને ૭ દિવસની સારવાર બાદ પોઝિટિવથી નેગેટિવ કરતો નવી…

ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના એડમિશન માટે ની સૂચના

ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના એડમિશન માટે ની સૂચના ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી…

ધારાસભ્ય લલિત વસોયા ની પોલીસે કરી અટકાયત

ધારાસભ્ય લલિત વસોયા ની પોલીસે કરી અટકાયત ધોરાજી-ઉપલેટા ના કોંગ્રેસ ના ધારાસભ્ય છે લલિત વસોયા ઇન્જેક્શન અને ઓક્સિજન ની માંગ…

કોરોના મહામારી પર પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ‘ નો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર

*કોરોના મહામારી પર પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ‘ નો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર* કોરોના મહામારીના કારણે દેશ…

આજે ગુજરાતમાં 14,120 કેસ નોંધાયા, 174 લોકોના મોત

28.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 14,120 કેસ નોંધાયા, 174 લોકોના મોત* *અમદાવાદમાં 5740 કેસ**સુરતમાં 2116 કેસ**રાજકોટમાં 434 કેસ**વડોદરામાં 858 કેસ*…