Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

જામનગર એસ.ટી. ડેપો દ્વારા લાંબા અંતરની બસ રૂટ શરૂં કરાઇ.

જામનગર એસ.ટી. ડેપો દ્વારા લાંબા અંતરની બસ રૃટ શરૃ કર્યા છે. આમ છતાં હજુ ડેપોનો એક દરવાજો બંધ રાખવામાં આવ્યો…

🅱️reaking…. દેવભુમી દ્વારકા જિલ્લા માં આભ ફાટ્યું… દેવભુમી દ્વારકા જિલ્લા ના જામ ખંભાળીયા માં 2 કલાક 12 ઈંચ વરસાદ ખાબક્યો…

🅱️reaking…. દેવભુમી દ્વારકા જિલ્લા માં આભ ફાટ્યું… દેવભુમી દ્વારકા જિલ્લા ના જામ ખંભાળીયા માં 2 કલાક 12 ઈંચ વરસાદ ખાબક્યો……

ગાંધીનગરમા ફરી આંદોલનો સક્રિય થાય તેવી શક્યતાઓ….. આવતી કાલે ગાંધીનગર ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો એકત્ર થાય તેવી શક્યતા……

ગાંધીનગર….. આવતી કાલનાં આંદોલનને લઇને મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થાય તેવી શકયતાં….. મોટી સંખ્યામાં ઉમેદવારો એકત્ર થવાની શક્યતાને જોતાં એક…

⭕ *ગુજરાતમાં નવા 725 પોઝિટિવ કેસ નોંધાયા,18 લોકોનાં મોત ,486 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરતમાં 254,અમદાવાદમાં 177,વડોદરામાં 64,રાજકોટમાં 42,વલસાડમાં 18,ભરૂચમાં 15,ખેડામાં 12,પાટણમાં 11,જૂનાગઢમાં 13,ગાંધીનગરમાં 11,મહેસાણામાં 9,સુરેન્દ્રનગરમાં 9,ભાવનગરમાં 16,તાપીમાં 9,બનાસકાંઠામાં 8,સાબરકાંઠામાં 8,દાહોદમાં…

ચરણારવિંદનો શો મહિમા છે? શા માટે આપણે ચરણસ્પર્શ કરીએ છીએ? શા માટે દંડવત કરીએ છીએ?

શ્રીમહાપ્રભુજી શ્રીભાગવત પરનાં ‘શ્રીસુબોધિનીજી’માં અનેક સ્થળે પ્રભુનાં ચરણારવિંદનું સ્વરૂપ અને મહિમા સમજાવે છે. તમને શ્રીમહાપ્રભુજીનાં વચનોમાં પૂર્ણ શ્રદ્ધા હોય તો…

અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા.

અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, માંના દર્શનની અધિરાઇમા માઇભક્તોમા…