ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને 25 માર્ચે પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે.
જામનગર: ભારતના આદરણીય રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર શ્રી રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ…
ઇન્ડિયા ક્રાઇમ મિરર
જામનગર: ભારતના આદરણીય રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર શ્રી રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ…
અમદાવાદ 4 એપ્રિલે પંજાબના સીએમ અને દિલ્હીના સીએમ 4 કિમિ લાંબો કરશે રોડ શો.
અમદાવાદ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવમાં 2 દિવસમાં પોલીસે 84 લોકો વિરુદ્ધ નોંધ્યો ગુનો.
ભાવનગર જુના બંદર ઉપર પસ્તીના ગોડાઉનમાં લાગી આગ. ફાયર વિભાગે આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા.
ભાવનગર મદદ નિયમકને 15 હજારની લાંચ કેટ ACB એ કરી ધરપકડ.
વેરાવળ ધોરણ 10 ની છાત્રાએ આપઘાત કરતા પરિવારમાં છવાયું શોકનું મોજું.
જામનગર રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈ 24 માર્ચે યોજાનાર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ રખાયો.
જામનગર જિલ્લાના વિધાનસભાના નિરીક્ષક તરીકે કોંગ્રેસના પ્રતિમાબેન વ્યાસની કરી નિયુક્તિ.
બનાસકાંઠા સુઇગામના માવસરીમાં BSF જવાને પોતાને ગોળી મારી કર્યો અપઘાત.
ચિલોડા પોલીસ સ્ટેશનમાં આગ ફાટી નીકળી હતી.પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં શોર્ટસર્કિટ થતા અચાનક ફાટી નીકળી વિકરાળ આગ.પ્રાથમિક સૂત્રો દ્વારા માહિતી…