*સામાજિક કાર્યકર ચેતન સાલવીનુ પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી થકી બહુમાન કરાયું.*

*સામાજિક કાર્યકર ચેતન સાલવીનુ પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી થકી બહુમાન કરાયું.*

અમદાવાદ, સંજીવ રાજપૂત: મોટી સરાય ,પાટણ ખાતે આવેલા ડો બાબા સાહેબ આંબેડકર ચોકમાં મોટી સરાયના વતની જાણીતા સામાજીક યુવા કાર્યકર રણજીતસિંહ મફતલાલ પરમાર ઉર્ફે ચેતન સાલવી એ ડો બાબા સાહેબ આંબેડકરની અર્ધ પ્રતિમાનું એકલા હાથે સ્થાપન કરતા પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી એ તેમના રાણીપ અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ચેતન સાલવીનુ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અર્પણ કરીને સન્માન કર્યું હતું.