સુરતઃ એપીએમસી દ્વારા શાકભાજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આપવા આશ્વાસન છતાં શાકભાજીના દરમાં 20 થી 25 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. સુરતમાંથી કોરોનાનો પોઝિટીવ કેસ ડિટેક્ટ થતાં શહેરીજનોએ જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે દોડ મુકી હતી. જેના કારણે અનાજ-કરિયાણના સ્ટોર્સ સહિત શોપિંગ મોલ્સમાં પણ ભીડ જોવા મળી હતી
Related Posts
એ.સી.બી. સફળ ટ્રેપ
એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી :- એક જાગૃત નાગરીક આરોપી : જયપ્રકાશ પુરૂષોતમભાઇ સોલંકી, નાયબ મામલતદાર, ઇ-ધરા કેન્દ્ર, મામલતદાર કચેરી ઉમરેઠ,…
દોદ તાલુકાના ભુછાડ ગામના આદિવાસી નું સીકલસેલ એનિમિયાની બીમારીથી મોત.
નાં દર્દીએ ભરૂચ થી સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. નર્મદામાં આદિવાસીઓમાં જોવા મળતા સિકલસેલનું પ્રમાણ વધ્યું. એસ્પીરેશન ડીસ્ટ્રીક નર્મદાના…
*પરમબીર સિંહ મુંબઈના નવા પોલીસ કમિશનર*
મુંબઈ: મહાનગરના પોલીસ કમિશનર સંજય બર્વેની મુદત પૂરી થતાં તે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને હવે શહેરના નવા પોલીસ…
