સુરતઃ એપીએમસી દ્વારા શાકભાજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આપવા આશ્વાસન છતાં શાકભાજીના દરમાં 20 થી 25 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. સુરતમાંથી કોરોનાનો પોઝિટીવ કેસ ડિટેક્ટ થતાં શહેરીજનોએ જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે દોડ મુકી હતી. જેના કારણે અનાજ-કરિયાણના સ્ટોર્સ સહિત શોપિંગ મોલ્સમાં પણ ભીડ જોવા મળી હતી
Related Posts
રાજકોટ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે ખાતર્મુહત.
રાજકોટ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે ખાતર્મુહત એઈમ્સનું કરવામાં આવશે ખાતમુહૂર્ત તંત્ર દ્વારા તૈયારીને અપાયો આખરી ઓપ એઈમ્સની જગ્યા…
*અમદાવાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો પોલીસનો કાફલો ઘટના સ્થળે*
અમદાવાદ ચમનપુરામાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારો થવા પાછળનું કારણ અકબંધ છે. શાહીબાગ તેમજ મેઘાણીનગરની પોલીસની પાંચથી…
રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે બોપલ સ્થિત બંગલામાં ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા.
રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે બોપલ સ્થિત બંગલામાં ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા.
