સુરતઃ એપીએમસી દ્વારા શાકભાજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આપવા આશ્વાસન છતાં શાકભાજીના દરમાં 20 થી 25 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. સુરતમાંથી કોરોનાનો પોઝિટીવ કેસ ડિટેક્ટ થતાં શહેરીજનોએ જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે દોડ મુકી હતી. જેના કારણે અનાજ-કરિયાણના સ્ટોર્સ સહિત શોપિંગ મોલ્સમાં પણ ભીડ જોવા મળી હતી
Related Posts
मेहसाणा* गैरकानूनी तौर पर अमेरिका जाने निकले विजापुर के चौधरी परिवार के 4 लोगो की बोट पलटने पर मौत। …
બેકિંગ ન્યુઝ…. રથયાત્રા પૂર્વ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને મળી સફળતા..
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સેવારત કેટલાક એવા ચહેરાઓ, જેણે હતભાગીઓના પરિજનોનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરી*
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સેવારત કેટલાક એવા ચહેરાઓ, જેણે હતભાગીઓના પરિજનોનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરી* અમદાવાદ, સંજીવ રાજપૂત: મેઘાણીનગર વિસ્તારમાં…
