સુરતઃ એપીએમસી દ્વારા શાકભાજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આપવા આશ્વાસન છતાં શાકભાજીના દરમાં 20 થી 25 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. સુરતમાંથી કોરોનાનો પોઝિટીવ કેસ ડિટેક્ટ થતાં શહેરીજનોએ જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે દોડ મુકી હતી. જેના કારણે અનાજ-કરિયાણના સ્ટોર્સ સહિત શોપિંગ મોલ્સમાં પણ ભીડ જોવા મળી હતી
Related Posts
શરીરનું કયુ અંગ ફરકવાથી મળે છે ધનલાભ, જાણો શું કહે છે શાસ્ત્રો
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જાતકના શરીરના અંગ ફરકવા અનુસાર તેની સાથે બનનાર ઘટના વિશે ફળકથન કરી શકાય છે. નિષ્ણાંતો શરીરના અંગ…
*અરવિંદભાઈની આમળાની અધધધ આવક…આઠ પાસ અરવિંદભાઈ કોઈ મલ્ટિનેશન કંપનીના સીઈઓ જેટલી વાર્ષિક આવક મેળવે છે*
*પ્રાકૃતિક ખેતી – અમદાવાદ જિલ્લો* *અરવિંદભાઈની આમળાની અધધધ આવક…આઠ પાસ અરવિંદભાઈ કોઈ મલ્ટિનેશન કંપનીના સીઈઓ જેટલી વાર્ષિક આવક મેળવે…
બનાસકાંઠા….. દાંતીવાડાના જાત- ભાડલી ગામની સીમમાં લૂંટની બની ઘટના..
બનાસકાંઠા….. દાંતીવાડાના જાત- ભાડલી ગામની સીમમાં લૂંટની બની ઘટના.. સાધુબાવાના વેશમાં આવેલા 3 લોકોએ હાથમાં પાણી આપી કરી લૂંટ.. રાહદારીને…
