સુરતઃ એપીએમસી દ્વારા શાકભાજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આપવા આશ્વાસન છતાં શાકભાજીના દરમાં 20 થી 25 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. સુરતમાંથી કોરોનાનો પોઝિટીવ કેસ ડિટેક્ટ થતાં શહેરીજનોએ જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે દોડ મુકી હતી. જેના કારણે અનાજ-કરિયાણના સ્ટોર્સ સહિત શોપિંગ મોલ્સમાં પણ ભીડ જોવા મળી હતી
Related Posts
નાર્કોટીક્સની મેગા ડ્રાઈવ યોજવામાં આવી રાજ્યના D.G.P આશિષ ભાટિયા દ્વારા.
ગુજરાત : રાજ્યની તમામ પોલીસને નાર્કોટિક્સના આરોપીઓને પકડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા ખાસ યોજના…
*હિંમતથી ચેન ચોરનાર મહિલાને ઝડપી મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ બનતા પ્રતિમાબેન જાની* જીએનએ જામનગર: આ વાત છે જામનગર જિલ્લાના…
*સેવા, સુશાસન અને ગરિબ કલ્યાણના ૧૧ વર્ષ ” વિષય અંતર્ગત ગુજરાત રાજ્યના આરોગ્ય તેમજ શિક્ષણ મંત્રીએ મહાનગર કાર્યાલય ખાતે પ્રદર્શની ખુલ્લી મૂકી*
*સેવા, સુશાસન અને ગરિબ કલ્યાણના ૧૧ વર્ષ ” વિષય અંતર્ગત ગુજરાત રાજ્યના આરોગ્ય તેમજ શિક્ષણ મંત્રીએ મહાનગર કાર્યાલય ખાતે પ્રદર્શની…
