સુરતઃ એપીએમસી દ્વારા શાકભાજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આપવા આશ્વાસન છતાં શાકભાજીના દરમાં 20 થી 25 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. સુરતમાંથી કોરોનાનો પોઝિટીવ કેસ ડિટેક્ટ થતાં શહેરીજનોએ જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે દોડ મુકી હતી. જેના કારણે અનાજ-કરિયાણના સ્ટોર્સ સહિત શોપિંગ મોલ્સમાં પણ ભીડ જોવા મળી હતી
Related Posts
કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીનેનર્મદા જિલ્લાઆરોગ્યની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ માટે 2 કરોડ મંજૂર
કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીનેનર્મદા જિલ્લાઆરોગ્યની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ માટે 2 કરોડ મંજૂર દેડિયાપાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં ઘર આંગણે જ…
*ભારત-પાકિસ્તાન બોર્ડર પર શરદપુનમની રાત્રે જમ્યો ગરબાનો રંગ સરહદની સુરક્ષામાં સદાય વ્યસ્ત જવાનો ગરબા રમ્યા*
*ભારત-પાકિસ્તાન બોર્ડર પર શરદપુનમની રાત્રે જમ્યો ગરબાનો રંગ સરહદની સુરક્ષામાં સદાય વ્યસ્ત જવાનો ગરબા રમ્યા* નડાબેટ, સંજીવ રાજપૂત: નવરાત્રીનું…
*અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર*
*અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર* અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫…
