સુરતઃ એપીએમસી દ્વારા શાકભાજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં આપવા આશ્વાસન છતાં શાકભાજીના દરમાં 20 થી 25 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. સુરતમાંથી કોરોનાનો પોઝિટીવ કેસ ડિટેક્ટ થતાં શહેરીજનોએ જીવનજરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે દોડ મુકી હતી. જેના કારણે અનાજ-કરિયાણના સ્ટોર્સ સહિત શોપિંગ મોલ્સમાં પણ ભીડ જોવા મળી હતી
Related Posts
*પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ*
*પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ* પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં સરકારની નળ…
અમદાવાદ ના સેટેલાઈટ સ્થિત ડી-માર્ટે ગ્રાહકો સાથે આચરી છેતર પિંડી
ડી – માર્ટ માં ખરીદી કરતા ગ્રાહકો સાવધાન અમદાવાદના સેટેલાઈટ સ્થિત ડી-માર્ટે ગ્રાહકો સાથે આચરી છેતર પિંડી સ્ટોરમાં મૂકવામાં આવેલા…
છેતરપિંડી તથા ઠગાઈના ગુનાના કામના આરોપીને પાસામાં ધકેલતી એલસીબી પોલીસ નર્મદા.
આમલેથા પોલીસ મથકમાં કુલ ૩ ગુનાના કામે સંડોવાયેલ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલાયો. રાજપીપળા,તા૨૬ નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના…
