ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે શુક્રવારે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. કૉંગ્રેસના ૨૨ વિધાનસભ્યોના બળવા પછીની કૉંગ્રેસ સરકાર ગૃહનો વિશ્ર્વાસ ધરાવે છે કે કેમ તે સાબિત કરવા ફલોર ટેસ્ટ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો તેના બીજા દિવસે કમલનાથનું રાજીનામું આવી પડ્યું છે. કમલનાથે રાજભવનમાં ગર્વનર લાલજી ટંડનને રાજીનામું આપ્યું હતું. ગર્વનરે તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું અને નવા મુખ્ય પ્રધાન ચાર્જ સંભાળે ત્યાં સુધી કેરટેકર મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેવા કહ્યું હતું.
Related Posts
અમરેલી : ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ સામસામે.
પોલીસ એ ભાજપના 2 કાર્યકરો ને પોલીસ એ માર મારતા મામલો બિચક્યો… આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ વેક્સિનેશન કાર્યક્રમ…
📑📚 ફ્રી મા ધોરણ 1 થી 12ના પુસ્તકો 2022 ડાઉનલોડ કરો.* *શાળા ખુલવાની તૈયારી છે વેકેશન ખુલે એ પેહલા…
*મેડિકલ વેલ્યુ ટ્રાવેલનું બેનમૂન ઉદાહરણ એટલે અમદાવાદ સીવિલ મેડિસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલ દ્રારા દર વર્ષે આયોજિત થતો “બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ”*
*મેડિકલ વેલ્યુ ટ્રાવેલનું બેનમૂન ઉદાહરણ એટલે અમદાવાદ સીવિલ મેડિસિટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલ દ્રારા દર વર્ષે આયોજિત થતો “બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ”*…
