ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે શુક્રવારે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. કૉંગ્રેસના ૨૨ વિધાનસભ્યોના બળવા પછીની કૉંગ્રેસ સરકાર ગૃહનો વિશ્ર્વાસ ધરાવે છે કે કેમ તે સાબિત કરવા ફલોર ટેસ્ટ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો તેના બીજા દિવસે કમલનાથનું રાજીનામું આવી પડ્યું છે. કમલનાથે રાજભવનમાં ગર્વનર લાલજી ટંડનને રાજીનામું આપ્યું હતું. ગર્વનરે તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું અને નવા મુખ્ય પ્રધાન ચાર્જ સંભાળે ત્યાં સુધી કેરટેકર મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેવા કહ્યું હતું.
Related Posts
*સુપ્રીમ કોર્ટમાં વકીલો સિવાય તમામને નો એન્ટ્રી*
સુપ્રીમ કોર્ટને પણ coronavirusનો ડર લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વધતા ચેપને વધતા અટકાવવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે…
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વેશ્યાવૃત્તિ પણ એક વ્યવસાય છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને આદેશ આપ્યો છે…
રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસે કેન્દ્ર રારકારના ખેડૂતો માટેના કાળા કાયદા રામાન ખેડૂતવિરોધી કૃષીબીલની હોળી કરી.
રાજપીપળા ખાતે નર્મદા કોંગ્રેસે કેન્દ્ર રારકારના ખેડૂતો માટેના કાળા કાયદા રામાન ખેડૂતવિરોધી કૃષીબીલની હોળી કરી. પોષ્ટર બેનરો સાથે વિરોધ પ્રદર્શીત…
