ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે શુક્રવારે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. કૉંગ્રેસના ૨૨ વિધાનસભ્યોના બળવા પછીની કૉંગ્રેસ સરકાર ગૃહનો વિશ્ર્વાસ ધરાવે છે કે કેમ તે સાબિત કરવા ફલોર ટેસ્ટ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો તેના બીજા દિવસે કમલનાથનું રાજીનામું આવી પડ્યું છે. કમલનાથે રાજભવનમાં ગર્વનર લાલજી ટંડનને રાજીનામું આપ્યું હતું. ગર્વનરે તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું અને નવા મુખ્ય પ્રધાન ચાર્જ સંભાળે ત્યાં સુધી કેરટેકર મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેવા કહ્યું હતું.
Related Posts
અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે સત્યનારાયણની પૂજા નું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે સત્યનારાયણની પૂજા નું આયોજન કરવામાં આવ્યું સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા…
*એમ્બ્યુલન્સની લાઇન્સ અને સિવિલ હોસ્પિટલોની કાર્યક્ષમતા વચ્ચે કોઇ જ પરસ્પર નાતો નથી:-એડિસનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલ*
*એમ્બ્યુલન્સની લાઇન્સ અને સિવિલ હોસ્પિટલોની કાર્યક્ષમતા વચ્ચે કોઇ જ પરસ્પર નાતો નથી:-એડિસનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલ* …… રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ…
રાજ્યમાં કોરોનાથી 2 લાખ મોત થયાનો કોંગ્રેસનો દાવો
રાજ્યમાં કોરોનાથી 2 લાખ મોત થયાનો કોંગ્રેસનો દાવો30 હજાર ગૂગલ ફોર્મ તો અમારી પાસે પડ્યા છેઃ અમિત ચાવડાજેમના સ્નેહીના મોત…
