ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે શુક્રવારે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. કૉંગ્રેસના ૨૨ વિધાનસભ્યોના બળવા પછીની કૉંગ્રેસ સરકાર ગૃહનો વિશ્ર્વાસ ધરાવે છે કે કેમ તે સાબિત કરવા ફલોર ટેસ્ટ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો તેના બીજા દિવસે કમલનાથનું રાજીનામું આવી પડ્યું છે. કમલનાથે રાજભવનમાં ગર્વનર લાલજી ટંડનને રાજીનામું આપ્યું હતું. ગર્વનરે તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું અને નવા મુખ્ય પ્રધાન ચાર્જ સંભાળે ત્યાં સુધી કેરટેકર મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેવા કહ્યું હતું.
Related Posts
વડીલોની ઉંમર વધતા બૌદ્ધિક ક્ષમતા વધે છે, તેઓ માર્ગદર્શકની ભૂમિકા નિભાવે છે – વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્ય માધાપર ખાતે…
સ્ટેલર સ્કોડા અમદાવાદ ખાતે નવી કાર સ્કૉડા કુશક લોન્ચ કરવામાં આવી.
અમદાવાદ સ્ટેલર સ્કોડા અમદાવાદ ખાતે નવી કાર સ્કૉડા કુશક લોન્ચ કરવામાં આવી. ટિકર ₹10.49 લાખથી શરૂ થતી કારની કિંમત ગ્રાહકોને…
BJP ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓ
BJP ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓ આજે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ , સંગઠન મહામંત્રી ભીખુભાઈ , BJP મહામંત્રી રજની પટેલ , પ્રદીપસિંહ…
