ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે શુક્રવારે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. કૉંગ્રેસના ૨૨ વિધાનસભ્યોના બળવા પછીની કૉંગ્રેસ સરકાર ગૃહનો વિશ્ર્વાસ ધરાવે છે કે કેમ તે સાબિત કરવા ફલોર ટેસ્ટ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો તેના બીજા દિવસે કમલનાથનું રાજીનામું આવી પડ્યું છે. કમલનાથે રાજભવનમાં ગર્વનર લાલજી ટંડનને રાજીનામું આપ્યું હતું. ગર્વનરે તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું અને નવા મુખ્ય પ્રધાન ચાર્જ સંભાળે ત્યાં સુધી કેરટેકર મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહેવા કહ્યું હતું.
Related Posts
*ગુજરાતમાં સરકારી હૉસ્પિટલોમાં ૨૨૨૮ તબીબોની નિમણૂક કરાઇ પણ હાજર થયાં માત્ર ૩૨૧*
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા સત્રમાં પ્રશ્ર્નોત્તરીકાળ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા રાજ્યની કૉલેજોમાંથી એમબીબીએસ પાસ ડૉક્ટરોની નિમણૂક અંગેના અને અન્ય વિવિધ…
અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન: ઓપરેશન ‘ક્લીન ચંડોળા’
અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન: ઓપરેશન ‘ક્લીન ચંડોળા’ અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો અને ઘૂસણખોરો સામે…
જૂનાગઢ પોલીસ દ્વારા તાજેતરમાં ભવનાથ પોલીસ સ્ટેશન વિતારમાં રાધાનગર સોસાયટી ખાતે બનેલ અપહરણ કરી, 10 લાખ રૂપિયા ખંડણી પેટે માંગવાના બનાવ/કેસને ઉકેલવામાં *જૂનાગઢ પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સ તથા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવેલ હતો….._
જૂનાગઢ પોલીસ દ્વારા તાજેતરમાં ભવનાથ પોલીસ સ્ટેશન વિતારમાં રાધાનગર સોસાયટી ખાતે બનેલ અપહરણ કરી, 10 લાખ રૂપિયા ખંડણી પેટે માંગવાના…
