ગુજરાતમાં કોરોનાના સાત કેસ પોઝિટિવ આવ્યાના પગલે સરકાર અને મનપા તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસોના ભાગરૂપે અમદાવાદની એક કંપની સહિત ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ અમદાવાદની કંપનીને કોવિદ-૧૯ ટેસ્ટ કીટ બનાવવાનું લાઇસન્સ સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તરફથી મળી ગયું છે. આ પ્રકારનું લાઈસન્સ મેળવનારી આ કંપની દેશની પ્રથમ કંપની છે. કંપનીનો દાવો છે કે આ કીટ માત્ર અઢી કલાકમાં કોરોનાના લક્ષણો શોધી કાઢશે. આ કંપની દેશમાં અત્યાર સુધીની એક માત્ર એવી કંપની છે જે કોરોનાનો ટેસ્ટ કરવા માટે આરઆરટી-પીસીઆર મશીનમાં વપરાયેલી રીએજન્ટ કીટનું ઉત્પાદન કરી શકશે.
Related Posts
હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાય તેવા મેસેજ વાયરલ કરવાની ફરિયાદ
સેલંબા ગામેહિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાયતેવે મેસેજ વાયરલ કરવાની ફરિયાદ રાજપીપલા, તા 17 સેલંબા ગામેહિન્દુ મુસ્લીમ કોમ…
*📍 અમદાવાદનાં વાસણામાં મહિલા પોલીસકર્મી નો આપઘાત*
*📍 અમદાવાદનાં વાસણામાં મહિલા પોલીસકર્મી નો આપઘાત* પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લલીતા પરમાર નામની મહિલા પોલીસકર્મી એ વાસણાના…
પોઝિટિવ આવેલા 40 દર્દીઓના આંકડા તંત્ર કેમ છુપાવે છે ? તંત્રના ચોપડે એક પણ કેસ પોઝિટિવ બોલાતું નથી !
10 એપ્રિલના રોજ સાગબારાના પાટ ગામ ખાતે પોઝિટિવ આવેલા 40 દર્દીઓના આંકડા તંત્ર કેમ છુપાવે છે ? તંત્રના ચોપડે એક…
