ગુજરાતમાં કોરોનાના સાત કેસ પોઝિટિવ આવ્યાના પગલે સરકાર અને મનપા તંત્ર દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસોના ભાગરૂપે અમદાવાદની એક કંપની સહિત ૧૮ કંપનીઓને કોરોના ટેસ્ટ કીટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ અમદાવાદની કંપનીને કોવિદ-૧૯ ટેસ્ટ કીટ બનાવવાનું લાઇસન્સ સેન્ટ્રલ ડ્રગ્ઝ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન તરફથી મળી ગયું છે. આ પ્રકારનું લાઈસન્સ મેળવનારી આ કંપની દેશની પ્રથમ કંપની છે. કંપનીનો દાવો છે કે આ કીટ માત્ર અઢી કલાકમાં કોરોનાના લક્ષણો શોધી કાઢશે. આ કંપની દેશમાં અત્યાર સુધીની એક માત્ર એવી કંપની છે જે કોરોનાનો ટેસ્ટ કરવા માટે આરઆરટી-પીસીઆર મશીનમાં વપરાયેલી રીએજન્ટ કીટનું ઉત્પાદન કરી શકશે.
Related Posts
*જૂનાગઢ કૌભાંડોનું એપીસેન્ટર બન્યું તુવેરમાં મસમોટું કૌભાંડ?*
કૌભાંડનું એપીસેન્ટર હોય એમ કિસાન કોંગ્રેસ દ્વારા તુવેરનું મસમોટું કૌભાંડ બહાર લાવવામાં આવ્યું. જેમાં જૂનાગઢ જિલ્લામાં તુવેરનું જેટલું વાવેતર થયું…
*📌મોહમ્મદ આઝમ ખાનની Y શ્રેણીની સુરક્ષા વ્યવસ્થા હટાવવામાં આવી*
*📌મોહમ્મદ આઝમ ખાનની Y શ્રેણીની સુરક્ષા વ્યવસ્થા હટાવવામાં આવી* સુરક્ષા મુખ્યાલયમાંથી એસપી તરફથી એક પત્ર મળ્યો હતો જેમાં ઉલ્લેખ…
*લંડનમાં ઈલાજ કરાવી રહેલા નવાઝ શરીફ ભાગેડૂ જાહેર*
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈમરાન ખાન સરકારે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં છે. નવાઝ શરીફ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યાં…
