કોરોના વાઈરસના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણની શકયતાને ધ્યાનમાં રાખીને 11 રાજ્યો ઉતરાખંડ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ઉતર પ્રદેશ, બિહાર, મણિપુર, મહારાષ્ટ્ર,પંજાબ અને છત્તીગઢમાં સ્કૂલો-કોલેજો બંધ કરવાની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જો કે આ અહેવાલ પહેલા આ રાજ્યોમાં ગુજરાત પણ સામેલ હોવાની ફેક એડવાઈઝરી વાઈરલ થઈ હતી. ત્યાર બાદ અનેક મીડિયાએ આ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ સ્વરૂપે ચલાવ્યા હતા આ ફેક એડવાઈઝરી વાઈરલ થયા બાદ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ પણ આ વાતનું ખંડન કરી જણાવ્યું હતું કે એડવાઈઝરીમાં ગુજરાતનું નામ નથી
Related Posts
કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરી કે તેના સમકક્ષ પદ માટે 2005 બેચના દેશના 49 IAS અધિકારીઓની યાદી કરાઈ તૈયાર
કેન્દ્રમાં જોઇન્ટ સેક્રેટરી કે તેના સમકક્ષ પદ માટે 2005 બેચના દેશના 49 IAS અધિકારીઓની યાદી કરાઈ તૈયારઆ યાદીમાં ગુજરાતના 6…
એક આશ્ચર્ચજનક સંદેશ કોરોનાનો એક પણ કેસ હજુ સુધી નથી તેવા સ્થળોએના નામ અત્રે રજુ કર્યા છે તે જાણો .
એક આશ્ચર્ચજનક સંદેશ કોરોનાનો એક પણ કેસ હજુ સુધી નથી તેવા સ્થળોએના નામ અત્રે રજુ કર્યા છે તે જાણો :…
સીઆરપીએફમા કોબરા કોમાંડો ગુમ થઈ ગયેલ છે.
આ ભાઈ ગુમ થઈ ગયેલ છે અજીતસિંહ પરમાર રહે- કોડીનાર જી-ગીર સોમનાથ જે સીઆરપીએફ મા કોબરા કોમાંડો મા ફરજ બજાવે…
