કોરોના વાઈરસના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણની શકયતાને ધ્યાનમાં રાખીને 11 રાજ્યો ઉતરાખંડ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ઉતર પ્રદેશ, બિહાર, મણિપુર, મહારાષ્ટ્ર,પંજાબ અને છત્તીગઢમાં સ્કૂલો-કોલેજો બંધ કરવાની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જો કે આ અહેવાલ પહેલા આ રાજ્યોમાં ગુજરાત પણ સામેલ હોવાની ફેક એડવાઈઝરી વાઈરલ થઈ હતી. ત્યાર બાદ અનેક મીડિયાએ આ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ સ્વરૂપે ચલાવ્યા હતા આ ફેક એડવાઈઝરી વાઈરલ થયા બાદ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ પણ આ વાતનું ખંડન કરી જણાવ્યું હતું કે એડવાઈઝરીમાં ગુજરાતનું નામ નથી
Related Posts
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર* – હિતેશ રાયચુરા.
*સાહેબ, આ એ જ લોકો છે જે 21 દિવસ સુધી પોતાના ચાર વ્યક્તિઓનાં કુટુંબનું મનોરંજન કેવી રીતે કરવું તેની પણ…
કેવડો શિવજીને અતિ પ્રિય હોવાથી કેવડાત્રીજ ને દિવસે કેવડાનું વિશેષ ધાર્મિક મહત્વ
વિશેષ ખાસ અહેવાલ : નર્મદા જિલ્લાના વેરીસાલપરા ગામમા કેવડાનું જંગલ, જે સમગ્ર ગુજરાતને કેવડો પૂરો પાડે છે. નર્મદા જિલ્લામા ચાલુ…
રોકડ રકમ તથા મુદામાલ કી. રૂ.78120/- સાથે પાંચ જુગારીઓ ઝડપાયા.
રાજપીપળા ટાઉન વિસ્તારના ટેકરા જુગારની રેડ. રોકડ રકમ તથા મુદામાલ કી. રૂ.78120/- સાથે પાંચ જુગારીઓ ઝડપાયા. રાજપીપળા,તા. 3રાજપીપળા ટાઉન મા…
