કોરોના વાયરસની હવે ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ભારતમાં કોરોના વાયરસના કુલ 84 દર્દીઓ નોંધાયા છે. તો બે વ્યક્તિના મોત પણ નીપજી ચૂક્યા છે. ત્યારે અમદાવાદની સ્કૂલોમાં પણ કોરોના વાઈરસને લઈ તંત્ર સતર્ક થઈ ગયું છે CBSEની સ્કૂલોમાં શરૂ થનારા સત્રને હાલ પૂરતુ સ્થગિત રાખી દેવામાં આવ્યું છે. CBSEના આ નવા સત્રનો પ્રારંભ હવે માર્ચ મહિનામાં થશે.એપ્રિલમાં સ્કૂલ સત્રનો પ્રારંભ ક્યારથી કરવો આ અંગેની માહિતી સરકારના નિર્ણય બાદ કરવામાં આવશે.
Related Posts
રિંગરોડ પર આવેલ શ્રી પઁયોશા રેસીડેન્સી ફલેટમા એક જ પરિવારનાં છ લોકોની સામુહિક આત્મહત્યા ની ઘટના.
અમદાવાદ ના વટવા GIDC પોલિસ સ્ટેશન વિસ્તાર ના રિગરોડ પર આવેલ શ્રી પઁયોશા રેસીડેન્સી ફલેટ મા વહેલી સવારે એક પરિવાર…
*ગુજરાતના પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ*
ડોદરાઃ પર્યાવરણ સુરક્ષાની દિશામાં વધુ એક નક્કર કદમના રૂપમાં જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની HPCL દ્વારા વડોદરામાં ગુજરાતના પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ…
અંબાજીમાં ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથનું નિરીક્ષણ કરતા કલેક્ટર જીએનએ અંબાજી: રાજ્ય…
