કોરોના વાયરસની હવે ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ભારતમાં કોરોના વાયરસના કુલ 84 દર્દીઓ નોંધાયા છે. તો બે વ્યક્તિના મોત પણ નીપજી ચૂક્યા છે. ત્યારે અમદાવાદની સ્કૂલોમાં પણ કોરોના વાઈરસને લઈ તંત્ર સતર્ક થઈ ગયું છે CBSEની સ્કૂલોમાં શરૂ થનારા સત્રને હાલ પૂરતુ સ્થગિત રાખી દેવામાં આવ્યું છે. CBSEના આ નવા સત્રનો પ્રારંભ હવે માર્ચ મહિનામાં થશે.એપ્રિલમાં સ્કૂલ સત્રનો પ્રારંભ ક્યારથી કરવો આ અંગેની માહિતી સરકારના નિર્ણય બાદ કરવામાં આવશે.
Related Posts
બળાત્કારના કેસમાં જીતનગર જેલમાં રાખેલ બીજો કેદી 18મીમાર્ચે પોલીસ જાપ્તા હેઠળ ધોરણ12ની પરીક્ષા આપશે.
રાજપીપળાની એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટે પરીક્ષા આપવા માટે આપી ખાસ પરવાનગી. 18 મી માર્ચે એક દિવસ માટે પરોલ પર…
https://youtu.be/MIXC44_OGV8
https://youtu.be/MIXC44_OGV8
અમદાવાદ…જુહાપુરા માં વીજચોરીનો મામલો કુખ્યાત નજીર વોરાના આગોતરા જામીન નામંજૂર મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી.
અમદાવાદ…જુહાપુરા માં વીજચોરીનો મામલો કુખ્યાત નજીર વોરા ના આગોતરા જામીન નામંજૂર મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી.
