કોરોના વાયરસની હવે ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ભારતમાં કોરોના વાયરસના કુલ 84 દર્દીઓ નોંધાયા છે. તો બે વ્યક્તિના મોત પણ નીપજી ચૂક્યા છે. ત્યારે અમદાવાદની સ્કૂલોમાં પણ કોરોના વાઈરસને લઈ તંત્ર સતર્ક થઈ ગયું છે CBSEની સ્કૂલોમાં શરૂ થનારા સત્રને હાલ પૂરતુ સ્થગિત રાખી દેવામાં આવ્યું છે. CBSEના આ નવા સત્રનો પ્રારંભ હવે માર્ચ મહિનામાં થશે.એપ્રિલમાં સ્કૂલ સત્રનો પ્રારંભ ક્યારથી કરવો આ અંગેની માહિતી સરકારના નિર્ણય બાદ કરવામાં આવશે.
Related Posts
અડાલજ ખાતે યોજાયેલ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમમાં સુરત જિલ્લાનાં શિક્ષકો સહભાગી થયા ( આ મિશન હેઠળ સુરત જિલ્લાની…
મહીસાગરમાં પિકઅપમાંથી ઝડપાયું ડ્રગ્સ. અમદાવાદના બે ભેજાબાજોની ધરપકડ: સોર્સ.
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૬૦ અંગદાન: ૩૫ વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી ૭ વ્યક્તિઓનું જીવન ખીલ્યું.* અમદાવાદ: સિવિલ હોસ્પિટલના અંગદાનના…
