કરવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે મજબૂત રણનીતિ બનાવવા માટે સાર્ક દેશોના નેતૃત્વને પ્રસ્તાવ આપું છું. આપણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના નાગરિકોને સ્વસ્થ રાખવા માટે વાતચીત કરીશું. આપણે એકજુટ થઈને દુનિયા સામે એક મિસાલ રજૂ કરી શકીએ છીએક અને લોકોને સ્વસ્થ રાખવાના કામમાં યોગદાન આપી શકીએ છીએ.
Related Posts
સમગ્ર શિક્ષા અંતર્ગત બી.આર.સી. ભવન ઓલપાડ ખાતે દિવ્યાંગ બાળકોનો સાધન સહાય કેમ્પ યોજાયો સમગ્ર શિક્ષા સુરત દ્વારા IED અંતર્ગત દિવ્યાંગ…
*મેહરબાની કરી કોરોના અપડેટ્સની માયાજાળમાં પડશો નહીં, નહીં તો જીવવાની મજા નઈ લઈ શકો..*
મેલેરિયા ની દવા શોધાયે વર્ષો થયા… છતાં દર વર્ષે ભારત માં મેલેરિયાના 65 લાખ થી વધુ કેસ હોય છે જેમાંથી…
*સોનિયા-રાહુલની નાગરિકતા જશે*
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાજ્યસભાના સંસદસભ્ય સુબ્રમણિયમ સ્વામીએ દાવો કર્યો છે કે એઆઇસીસીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને…
