કરવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે મજબૂત રણનીતિ બનાવવા માટે સાર્ક દેશોના નેતૃત્વને પ્રસ્તાવ આપું છું. આપણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના નાગરિકોને સ્વસ્થ રાખવા માટે વાતચીત કરીશું. આપણે એકજુટ થઈને દુનિયા સામે એક મિસાલ રજૂ કરી શકીએ છીએક અને લોકોને સ્વસ્થ રાખવાના કામમાં યોગદાન આપી શકીએ છીએ.
Related Posts
*📍જર્મની: મેગડેબર્ગ ક્રિસમસ માર્કેટમાં બે વાહનોની ટક્કરથી ઘણા ઘાયલ*
*📍જર્મની: મેગડેબર્ગ ક્રિસમસ માર્કેટમાં બે વાહનોની ટક્કરથી ઘણા ઘાયલ* જર્મનીનાં મેગડેબર્ગ ક્રિસમસ માર્કેટમાં બે વાહનો ભીડ સાથે અથડાતાં અફરાતફરી…
રાજ્યના આરોગ્ય કમિશ્નરનો આદેશ: બોન્ડેડ તબીબો હાજર થાવ નહીં તો એપેડેમીક એક્ટ હેઠળ હાથ ધરાશે કાર્યવાહી
*રાજ્યના આરોગ્ય કમિશ્નરનો આદેશ: બોન્ડેડ તબીબો હાજર થાવ નહીં તો એપેડેમીક એક્ટ હેઠળ હાથ ધરાશે કાર્યવાહી* ગાંધીનગર: ગુજરાતમાં કોવીડના કેસમાં…
અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વયજૂથના ૧,૦૫,૫૭૮ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક.
**જીએનએ અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને રસીકરણથી રક્ષણ મળી રહે તે માટે તા.…
