નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ જીવલેણ કોરોના વાયરસ વિરુદ્ધ સાર્ક દેશોને એક સાથે આવવા માટે આહ્વાન આપ્યું છે ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આ સંકટ સામે લડવા માટે ક્ષેત્રીય અને વૈશ્વિક બન્ને મોરચા પર સંકલિત પ્રયત્નોની જરુરત પર બળ આપ્યું છે.આ પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પાડોશીઓની મદદ માટે તૈયાર છે. પાકિસ્તાનના વડાપ્રધાન કોરોના વાયરસના પ્રકોપને પહોંચી વળવા માટે ઈમરજન્સી બેઠક પણ કરી ચૂક્યા છે.
Related Posts
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
· *મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય*· *મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ…
*ભારતીય સેના દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યમાં મેગા સ્વચ્છતા અને જાગૃતિ અભિયાનનું કરાયું આયોજન*
*ભારતીય સેના દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યમાં મેગા સ્વચ્છતા અને જાગૃતિ અભિયાનનું કરાયું આયોજન* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગાંધી જયંતિના…
જાણીતા પત્રકાર ઉષાકાંત માંકડનું નિધન.
જાણીતા પત્રકાર ઉષાકાંત માંકડનું નિધન.ઓમ શાંતિ.. રાજકોટના પત્રકાર – કોંગ્રેસી આગેવાન ઉષાકાંતભાઇ માંકડ એ સૌરાષ્ટ ગુજરાતના પ્રતિષ્ઠિત દૈનિકોમાં ફરજ બજાવી…
