નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ જીવલેણ કોરોના વાયરસ વિરુદ્ધ સાર્ક દેશોને એક સાથે આવવા માટે આહ્વાન આપ્યું છે ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આ સંકટ સામે લડવા માટે ક્ષેત્રીય અને વૈશ્વિક બન્ને મોરચા પર સંકલિત પ્રયત્નોની જરુરત પર બળ આપ્યું છે.આ પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પાડોશીઓની મદદ માટે તૈયાર છે. પાકિસ્તાનના વડાપ્રધાન કોરોના વાયરસના પ્રકોપને પહોંચી વળવા માટે ઈમરજન્સી બેઠક પણ કરી ચૂક્યા છે.
Related Posts
મુંબઈના ઘાટકોપર વિસ્તારની રામ નિવાસ સોસાયટીમાં કાર ડૂબી.
મુંબઈના ઘાટકોપર વિસ્તારની રામ નિવાસ સોસાયટીમાં કાર ડૂબી.સોસાયટીના લોકોએ જૂના કૂવામાં પુરાણ કરીને પાર્કિંગ બનાવ્યુ… જોકેવરસાદ વરસ્યા બાદ કૂવો બેસી…
ઓલપાડ ગ્રામીણ વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે રેલી સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજાયા. (મતદાન જાગૃતિ અંગે સમગ્ર જિલ્લાનાં શિક્ષકો અને બાળકોએ સરાહનીય…
દ્વારકા: ત્રિવેણી નદીમાં 5 યુવકો તણાયા 5 યુવકોના ડૂબી જવાથી મોત.
દ્વારકા: ત્રિવેણી નદીમાં 5 યુવકો તણાયા 5 યુવકોના ડૂબી જવાથી મોત ધુળેટી રમ્યા બાદ નદીમાં નહાવા ગયા હતા
