નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ જીવલેણ કોરોના વાયરસ વિરુદ્ધ સાર્ક દેશોને એક સાથે આવવા માટે આહ્વાન આપ્યું છે ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આ સંકટ સામે લડવા માટે ક્ષેત્રીય અને વૈશ્વિક બન્ને મોરચા પર સંકલિત પ્રયત્નોની જરુરત પર બળ આપ્યું છે.આ પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પાડોશીઓની મદદ માટે તૈયાર છે. પાકિસ્તાનના વડાપ્રધાન કોરોના વાયરસના પ્રકોપને પહોંચી વળવા માટે ઈમરજન્સી બેઠક પણ કરી ચૂક્યા છે.
Related Posts
લોકડાઉન :4 (મિડલ ક્લાસ) વિસંવાદ..- ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
“પ્રભુ.. હવે તારે ન મારે છેટુ નથી મારા વ્હાલા.. જેવા તારા કમાડ ખૂલે કે, હુ સહુથી પેલ્લો તારા દર્શને હોઈશ…
ગુજરાતમાં રવિવારે કોરોના સામે રસીકરણ રહેશે બંધ
ગુજરાતમાં રવિવારે કોરોના સામે રસીકરણ રહેશે બંધ, રક્ષાબંધનના દિવસે આરોગ્ય વિભાગની બહેનો રક્ષાબંધન મનાવી શકે તે માટે નિર્ણય
રાજપીપળા દોલતબજારમાં આવેલી દુકાનના તાળા તૂટ્યા. દુકાનની અંદરના ટેબલના ડ્રોવર માં મુકેલા રોકડા રૂ. 16,900/- ની ચોરીની ફરિયાદ.
રાજપીપળા દોલતબજારમાં આવેલી દુકાનના તાળા તૂટ્યા. દુકાનની અંદરના ટેબલના ડ્રોવર માં મુકેલા રોકડા રૂ. 16,900/- ની ચોરીની ફરિયાદ. રાજપીપળા,તા. 29…
