પાકિસ્તાનના સ્કાર્દુ જિલ્લાના રોન્દુ તાલુકા પાસે એક પેસેન્જર બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. સ્કાર્દુના ડેપ્યુટી કમિશનર ખુર્રમ પરવેઝે આ માહિતી આપી હતી. આ બસ રાવલપીંડિથી સ્કાર્દુ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ગિલગીટ બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈજુલ્લાહ ફિરાકના જણાવ્યા અનુસાર ગિલગીટ નજીક રાઉન્ડુ ખાતે ખાડામાં પડી હતી. અત્યારસુધી 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 20 લોકોના ઘટનાસ્થળે અને 6 લોકોનાં હોસ્પિટલમાં મોત થયા છે. સપ્ટેમ્બરમાં જ 27 લોકોનાં થયાં હતાં મોત
Related Posts
*નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ*
*નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ* જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા…
*📌વડોદરા: વડોદરામાં GRD જવાને પરણીતા પર ગુજાર્યું દુષ્કર્મ, પોલીસે કરી અટકાયત*
*📌વડોદરા: વડોદરામાં GRD જવાને પરણીતા પર ગુજાર્યું દુષ્કર્મ, પોલીસે કરી અટકાયત* પતિ સાથે ઝઘડો થતા મિત્રનાં ઘરે જવા નીકળી…
હોમિયોપેથી આર્સેનિક આબ્લમ-૩૦ પોટેન્સી ગોળી ૧૧૩૨ લોકોને વિતરણ કરાઇ
નર્મદા જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કન્ટેનમેન્ટ તથા બફરઝોનમાં સંશમની વટી, આર્સેનિક આલ્બમ-૩૦ દવાનું વિતરણ હોમિયોપેથી આર્સેનિક આબ્લમ-૩૦ પોટેન્સી…
