પાકિસ્તાનના સ્કાર્દુ જિલ્લાના રોન્દુ તાલુકા પાસે એક પેસેન્જર બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. સ્કાર્દુના ડેપ્યુટી કમિશનર ખુર્રમ પરવેઝે આ માહિતી આપી હતી. આ બસ રાવલપીંડિથી સ્કાર્દુ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ગિલગીટ બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈજુલ્લાહ ફિરાકના જણાવ્યા અનુસાર ગિલગીટ નજીક રાઉન્ડુ ખાતે ખાડામાં પડી હતી. અત્યારસુધી 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 20 લોકોના ઘટનાસ્થળે અને 6 લોકોનાં હોસ્પિટલમાં મોત થયા છે. સપ્ટેમ્બરમાં જ 27 લોકોનાં થયાં હતાં મોત
Related Posts
મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર દુર્ઘટના. ઓક્સિજન ટેન્ક લીક થતા 22 દર્દીઓના મૌત અન્ય ની હલાત ગંભીર.
મહારાષ્ટ્રના નાસિકમાં ગંભીર દુર્ઘટના. ઓક્સિજન ટેન્ક લીક થતા 22 દર્દીઓના મૌત અન્ય ની હલાત ગંભીર. મહારાષ્ટ્રની નાસિકમાં જાકિર હુસેન હોસ્પિટલમાં…
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન લોકડાઉન અંગે રાજ્ય સરકારની કોઈ વિચારણા નથી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન લોકડાઉન અંગે રાજ્ય સરકારની કોઈ વિચારણા નથી ‘ગુજરાતમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન નહીં આવે’ ‘સોશિયલ…
જૂનાગઢ તા.૧૬, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે આજે કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ…
