પાકિસ્તાનના સ્કાર્દુ જિલ્લાના રોન્દુ તાલુકા પાસે એક પેસેન્જર બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. સ્કાર્દુના ડેપ્યુટી કમિશનર ખુર્રમ પરવેઝે આ માહિતી આપી હતી. આ બસ રાવલપીંડિથી સ્કાર્દુ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ગિલગીટ બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈજુલ્લાહ ફિરાકના જણાવ્યા અનુસાર ગિલગીટ નજીક રાઉન્ડુ ખાતે ખાડામાં પડી હતી. અત્યારસુધી 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 20 લોકોના ઘટનાસ્થળે અને 6 લોકોનાં હોસ્પિટલમાં મોત થયા છે. સપ્ટેમ્બરમાં જ 27 લોકોનાં થયાં હતાં મોત
Related Posts
*📌અમદાવાદમાં સિંધુભવન રોડ પર ફરી બેફામ બન્યા નબીરા*
*📌અમદાવાદમાં સિંધુભવન રોડ પર ફરી બેફામ બન્યા નબીરા* ઓડી-મર્સિડિઝ વચ્ચે રેસમાં સર્જાયો ગંભીર અકસ્માત
આમ આદમી પાર્ટી દ્વારા આજથી ત્રણ દિવસ સુધી લોકોને કોરોના મહામારી વધારે ના ફેલાય તે માટે જનતાને જાગૃત કરવાનું કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે
આમ આદમી પાર્ટી દ્વારા આજથી ત્રણ દિવસ સુધી લોકોને કોરોના મહામારી વધારે ના ફેલાય તે માટે જનતાને જાગૃત કરવાનું કાર્યક્રમ…
સુરતનાં ભાજપ કાર્યાલય માંથી રેમડેસીવીર ઈન્જેક્શનનાં વિતરણનો મામલો
સુરતનાં ભાજપ કાર્યાલય માંથી રેમડેસીવીર ઈન્જેક્શનનાં વિતરણનો મામલો હાઈકોર્ટે સી.આર. પાટીલને આપ્યો એક સપ્તાહનો સમય એક સપ્તાહમાં સી.આર.પાટીલે હાઈકોર્ટમાં ફાઇલ…
