પાકિસ્તાનના સ્કાર્દુ જિલ્લાના રોન્દુ તાલુકા પાસે એક પેસેન્જર બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. સ્કાર્દુના ડેપ્યુટી કમિશનર ખુર્રમ પરવેઝે આ માહિતી આપી હતી. આ બસ રાવલપીંડિથી સ્કાર્દુ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ગિલગીટ બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈજુલ્લાહ ફિરાકના જણાવ્યા અનુસાર ગિલગીટ નજીક રાઉન્ડુ ખાતે ખાડામાં પડી હતી. અત્યારસુધી 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 20 લોકોના ઘટનાસ્થળે અને 6 લોકોનાં હોસ્પિટલમાં મોત થયા છે. સપ્ટેમ્બરમાં જ 27 લોકોનાં થયાં હતાં મોત
Related Posts
રાજ્યના સીએમ અને પ્રદેશ અધ્યક્ષ જામનગરની મુલાકાતે..2 સ્થળે ગાજવી સભા..કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો..
રાજ્યના સીએમ અને પ્રદેશ અધ્યક્ષ જામનગરની મુલાકાતે..2 સ્થળે ગાજવી સભા..કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો.. જામનગર: મનપાની ચૂંટણી નજીક આવતી જાય…
નર્મદા જિલ્લા પંચાયત અને નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે ના જિલ્લા ભાજપ પ્રમુખે મેન્ડેટ આપ્યો.
નર્મદા બ્રેકિંગ: નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પર્યુષા બન વસાવા અનેનાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હરેશભાઈ લક્ષ્મણભાઈ વસાવાના નામની સત્તાવાર…
*રૂરલ મીડિયા વર્કશોપનુ આયોજન કરાયુ*
સાબરકાંઠા પ્રજા અને સરકાર વચ્ચે પત્રકારો માધ્યમ સી.જે.પટેલ પત્રકારો માટે કાયદાની જાણકારી પણ જરૂરી ધીરજ કાકડિયા પરિસંવાદ પ્રસંગે સાબરકાંઠા કલેકટર…
