Healthગુજરાતભારતસમાચાર Krunal SoniDecember 31, 2022 અમદાવાદ નારણપુરામાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી આગ સવારે ફાયર વિભાગને કરી જાણ. ફાયર વિભાગે સ્થળ ઉપર પહોંચી કામગીરી કરી આગમાં પતી પત્નીના મોત પતી પત્ની ગાર્ડમાં ફરજ બજાવતા હતા તેવી પ્રાથમિક માહિતી ફાયર વિભાગે વધુ કામગીરી હાથ ધરી
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ના 11 સંતો સંક્રમિત.મંદિર સેનેટાઈઝર કરી હાલ પૂરતું બંધ કરાયું. સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં કોરોનાનું સંક્રમણ, તમામ 11 સંતો સારવાર હેઠળ. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો પણ હવે…
*📌રાજકોટ: જેતપુર હાઇવે પર કારમાં લાગી આગ* તત્કાલ ચોકડી પાસે કારમાં લાગી આગ જૂનાગઢ થી રાજકોટ તરફ જતી કારમાં…
યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન આપવા રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૩.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો *ગુજરાતમાં ૧૮ થી ૪૪ વયજૂથના ૨૩,૬૩,૨૫૪ યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન અપાઈ*_________ *યુવાનોને વિનામૂલ્યે વૅક્સિન આપવા રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૩.૧૫ કરોડ…