ગુજરાતના મેગાસિટી અમદાવાદને ક્લિન સિટી બનાવવાના ધખારાં વચ્ચે પણ અનેક વિસ્તારોમાં હજુ કચરાંના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા માટે મનપા તંત્ર નેતાઓ દ્વારા સાવરણાં પકડીને ફોટો પડાવવા આવે તેની જાણે રાહ જોઇ રહ્યું છે. પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં લાંબા સમયથી ઠલવાયેલા કચરાની બદબૂથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયાં છે.
Related Posts
હત્યાં બાદ છેલ્લાં 10 વર્ષથી ભાગતો ફરતો આરોપી અંતે ઓડિસાથી ઝડપાયો, સુરત ક્રાઈમ બ્રાંચને મળી સફળતાં પાંડેસરા વિસ્તારમાં…
*અપરાજિતા ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભીમ વંદના ગીત સ્પર્ધા ૨૦૨૫ યોજાઈ*
*અપરાજિતા ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભીમ વંદના ગીત સ્પર્ધા ૨૦૨૫ યોજાઈ* મહેસાણા, સંજીવ રાજપૂત: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ દેશના…
ભરૂચ-નર્મદા જિલ્લામાં ભૂમિ માફિયાઓ બેફામ રાજ ચાલે છે.ભૂમિ માફિયાઓ સામે તો હું તાકાતથી લડુ છું અને લડતો રહીશ – સાંસદ મનસુખ વસાવા
ભરૂચ-નર્મદા જિલ્લામાં ભૂમિ માફિયાઓ બેફામ રાજ ચાલે છે.ભૂમિ માફિયાઓ સામે તો હું તાકાતથી લડુ છું અને લડતો રહીશ – સાંસદ…
