ગુજરાતના મેગાસિટી અમદાવાદને ક્લિન સિટી બનાવવાના ધખારાં વચ્ચે પણ અનેક વિસ્તારોમાં હજુ કચરાંના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા માટે મનપા તંત્ર નેતાઓ દ્વારા સાવરણાં પકડીને ફોટો પડાવવા આવે તેની જાણે રાહ જોઇ રહ્યું છે. પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં લાંબા સમયથી ઠલવાયેલા કચરાની બદબૂથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયાં છે.
Related Posts
*ભરૂચ: ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા* અંક્લેશ્વર- 9 મી.મી. આમોદ- 6 મી.મી. જંબુસર- 5 મી.મી. ઝઘડિયા-…
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો*
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો* એબીએનએસ, વી.આર. ગોધરા:: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના…
યુનિફોર્મ સિવાયના ગરમ વસ્ત્રો ન પહેરવા અંગેની ખાનગી શાળાઓની મનમાની નહીં ચાલે. ઠંડીથી રક્ષણ મળે એવા કોઈપણ ગરમ કપડાં પહેરવાની…
