ગુજરાતના મેગાસિટી અમદાવાદને ક્લિન સિટી બનાવવાના ધખારાં વચ્ચે પણ અનેક વિસ્તારોમાં હજુ કચરાંના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા માટે મનપા તંત્ર નેતાઓ દ્વારા સાવરણાં પકડીને ફોટો પડાવવા આવે તેની જાણે રાહ જોઇ રહ્યું છે. પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં લાંબા સમયથી ઠલવાયેલા કચરાની બદબૂથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયાં છે.
Related Posts
*ગુજરાત કોરોના અપડેટ* *📌ગુજરાત : કોરોના નાં નવા 121 કેસ* અમદાવાદમાં 45, વડોદરામાં 21, સુરતમાં 20, મહેસાણામાં 11…
■ પતરાળા : ચાલો, પર્યાવરણ બચાવવા પતરાળાના ઉપયોગ તરફ પાછા વળીએ! ■
■ પતરાળા : ચાલો, પર્યાવરણ બચાવવા પતરાળાના ઉપયોગ તરફ પાછા વળીએ! ■ ===================================== ખૂબ જ સાદા અર્થમાં એમ કહી શકાય…
હું સમાજસેવા નથી કરી શકતો”મહેશ સવાણીનું નિવેદન“મને હતું હું રાજનીતિમાં રહીને વધારે સારું કરીશ.
હું સમાજસેવા નથી કરી શકતો”મહેશ સવાણીનું નિવેદન“મને હતું હું રાજનીતિમાં રહીને વધારે સારું કરીશ”“પણ જે કરતો હતો એ નથી કરી…
