સુરતઃ બોર્ડની પરીક્ષાને લઈને છાત્રોને રસ્તામાં ટ્રાફિક જામનો પ્રશ્ન ઊભો થાય તો ગભરાવવું નહીં. વિદ્યાર્થી કે તેના પરિવારજનો ટ્રાફિક પોઇન્ટ પર પોલીસને જાણ કરી શકે છે, અથવા તો 100 નંબર પર ડાયલ કરી શકશે. જેથી ટ્રાફિક પોલીસ તાત્કાલિક વ્યવસ્થા કરાવશે, અથવા તો પીસીઆર વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે.
Related Posts
*20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ જટિલ અને જોખમી ઓપરેશનને પાર પાડતા અમદાવાદ સિવિલના તબીબો* વાંચો…
અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલની મશીનરી અને તબીબોના સહિયારા પ્રયાસોથી નાકથી મગજ સુધી પહોંચેલા ટ્યુમરને દૂર કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના…
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021 થી રાત્રિ કરફ્યુ 10 વાગ્યાથી…
ગુજરાતમાં કોંગ્રેસ ખત્મ થઇ ગઈ અને ભાજપના શાસનથી લોકો કંટાળી ગયા છે. – અરવિંદ કેજરીવાલ.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક ફિટ કરવામાં આવ્યું છે. જેમાં તેમને ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ ખત્મ થઇ ગઈ છે અને…
