સુરતઃ બોર્ડની પરીક્ષાને લઈને છાત્રોને રસ્તામાં ટ્રાફિક જામનો પ્રશ્ન ઊભો થાય તો ગભરાવવું નહીં. વિદ્યાર્થી કે તેના પરિવારજનો ટ્રાફિક પોઇન્ટ પર પોલીસને જાણ કરી શકે છે, અથવા તો 100 નંબર પર ડાયલ કરી શકશે. જેથી ટ્રાફિક પોલીસ તાત્કાલિક વ્યવસ્થા કરાવશે, અથવા તો પીસીઆર વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે.
Related Posts
*”પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળા’’ અન્વયે* આઈ.ટી.આઈ ખાતે કુલ ૧૭ એકમો દ્વારા ૩૫૦ જેટલા ઉમેદવારની પ્રાથમિક ધોરણે પસંદગી કરાઈ રાજકોટ…
આ ફોટોમાં દેખાય છે. તે મહાનુભાવ કોણ છે.?
આ ફોટોમાં દેખાય છે. તે મહાનુભાવ કોણ છે.? જી હા. આ મહાનુભાવ તે બીજું કોઈ નહી, પણ યોગી આદિત્યનાથ છે.
અંબાજી વિસ્તારમાં શું ચાલી રહ્યો છે બનાવટી કલરના ધંધો? કલરના ડબ્બા પર વિગતો ન દર્શાવેલી હોવાથી ગ્રાહક કે નોંધાઈ પોલીસ ફરિયાદ
અંબાજી વિસ્તારમાં શું ચાલી રહ્યો છે બનાવટી કલરના ધંધો? કલરના ડબ્બા પર વિગતો ન દર્શાવેલી હોવાથી ગ્રાહક કે નોંધાઈ પોલીસ…
