સુરતઃ બોર્ડની પરીક્ષાને લઈને છાત્રોને રસ્તામાં ટ્રાફિક જામનો પ્રશ્ન ઊભો થાય તો ગભરાવવું નહીં. વિદ્યાર્થી કે તેના પરિવારજનો ટ્રાફિક પોઇન્ટ પર પોલીસને જાણ કરી શકે છે, અથવા તો 100 નંબર પર ડાયલ કરી શકશે. જેથી ટ્રાફિક પોલીસ તાત્કાલિક વ્યવસ્થા કરાવશે, અથવા તો પીસીઆર વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે.
Related Posts
વડોદરા મિલિટરી સ્ટેશન ખાતે 22મા કારગિલ વિજય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
વડોદરા: ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન વિજય’ અંતર્ગત, લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાની સૈન્ય દ્વારા કબજે કરવામાં આવેલા ભારતીય સીમામાં આવેલા…
કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે સીમા સુરક્ષા દળ, રાજસ્થાન ફ્રન્ટિઅર હેડક્વાર્ટર્સની મુલાકાત લીધી
અમદાવાદ: કોણાર્ક કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ પી.એસ. મિન્હાસે 20 માર્ચ 2021ના રોજ જોધપુર ખાતે સીમા સુરક્ષા દળ, રાજસ્થાન…
વરસાદમાં કંઇક ચટાકેદાર ખાવાનું મન થયું છે? તો ઘરે બનાવો ‘કચ્છી દાબેલી.’ – સુરેશ વાઢેર.
સામગ્રી દસથી બાર નંગ દાબેલીના બન 500 ગ્રામ બટાકા 100 ગ્રામ શેકેલી સીંગ 1 ચમચી લાલ મરચુંઅર્ધી ચમચી મરીનો ભૂકો…
