સુરતઃ બોર્ડની પરીક્ષાને લઈને છાત્રોને રસ્તામાં ટ્રાફિક જામનો પ્રશ્ન ઊભો થાય તો ગભરાવવું નહીં. વિદ્યાર્થી કે તેના પરિવારજનો ટ્રાફિક પોઇન્ટ પર પોલીસને જાણ કરી શકે છે, અથવા તો 100 નંબર પર ડાયલ કરી શકશે. જેથી ટ્રાફિક પોલીસ તાત્કાલિક વ્યવસ્થા કરાવશે, અથવા તો પીસીઆર વાન વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે.
Related Posts
અમદાવાદ* મેટ્રોના પિલર પરના ભાજપ, કોંગ્રેસ, આપના ચિત્રો હટાવી અન્ય નવા ચિત્રો બનાવવામાં આવશે:સોર્સ.
*વલ્લભ વિદ્યાનગરમાં ગ્રૂપ હેડક્વાર્ટરની મુલાકાત લેતા એનસીસી ડિજી ગુરબીરપાલસિંહ*
*વલ્લભ વિદ્યાનગરમાં ગ્રૂપ હેડક્વાર્ટરની મુલાકાત લેતા એનસીસી ડિજી ગુરબીરપાલસિંહ* અમદાવાદ, સંજીવ રાજપૂત: NCCના મહાનિદેશક (DG) લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલસિંહ, AVSM,…
પાટણમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્રા ધનપુર નજીક સુરકા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા કામગીરીની પોલ ખુલી.
પાટણમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્રા ધનપુર નજીક સુરકા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા કામગીરીની પોલ ખુલીકોન્ટ્રાકટર તેમજ નર્મદા નિગમના આંખ…
