HealthTravelઆંતરરાષ્ટ્રીયભારતરાજકીયસમાચાર Krunal SoniJuly 8, 2022 *થોડીવારમાં રાષ્ટ્રજોગ સંબોધન કરશે જપાનના પ્રધાનમંત્રી* પૂર્વ પ્રધાનમંત્રી આબે પર થયેલા હુમલા અંગે આપશે જાણકારી.
નર્મદા જિલ્લામાં આજે વધુ 33 પોઝિટિવ કેસ નોંધાયા નર્મદા જિલ્લામાં આજે વધુ 33 પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2971 થઈ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી…
સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં કોરોના બ્લાસ્ટ. સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ.
આયેશા, એક સવાલ પૂછવો છે તને-છાતીમાં વાવાઝોડું ફૂંકાતું હોય, બધું જ ધ્વસ્ત થઇ ગયું હોય ત્યારે આવી રીતે હસી કેવી રીતે શકાય? પ્રેમ આટલો બધો પવિત્ર હોય શકે? જેણે ખૂબ તકલીફ આપી હોય, ખૂબ દર્દ આપ્યું હોય એના માટે આટલી મહોબ્બત કેવી રીતે થઇ શકે? આયેશા, એક સવાલ પૂછવો છે તને-છાતીમાં વાવાઝોડું ફૂંકાતું હોય, બધું જ ધ્વસ્ત થઇ ગયું હોય ત્યારે આવી રીતે હસી કેવી…