ઉન્નાવ રેપ કેસની પીડિતાના પિતાની હત્યાના કેસમાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે બુધવારે ચુકાદો આપતા કહ્યું કે, કુલદીપ સેંગરનો આશય ન હતો, પરંતુ જે પ્રકારે તેમને માર મારવામાં આવ્યો તે ક્રૂરતાભર્યો હતો. જેથી તમને દોષિત ઠેરવવામાં આવે છે. સજાની જાહેરાત 12 માર્ચે થશે
Related Posts
નર્મદા માં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કવાયત. રાજપીપળા એપીએમસી ખાતે નર્મદા ભાજપ દ્વારા જિલ્લામાં બીજેપી હોદ્દેદારોની બેઠક મળી. કાર્યકરોને જરૂરી સુચના અપાઇ.
નર્મદા માં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કવાયત. રાજપીપળા એપીએમસી ખાતે નર્મદા ભાજપ દ્વારા જિલ્લામાં બીજેપી…
એસ.બી.આઈ.(State Bank of India) ના તોછડા સ્ટાફ ને કઈ રીતે સીધો કરવો?- હિતેશ રાયચુરા.
એસ.બી.આઈ.(State Bank of India) ના તોછડા સ્ટાફ ને કઈ રીતે સીધો કરવો એની વાત આજે કરશુ. આ પ્રોસેસ તમામ સરકારી…
આરોગ્ય વિભાગના અગ્ર સચિવને કોરોના મનોજ અગ્રવાલ થયા કોરોના સંક્રમિત.
બ્રેકિંગ ન્યૂઝ…….. આરોગ્ય વિભાગના અગ્ર સચિવને કોરોના મનોજ અગ્રવાલ થયા કોરોના સંક્રમિત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલ ઘરે…
