કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડવાના સમાચાર છે. તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી આપતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે તેઓ કોરોના બાદ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે, તેમને હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
Related Posts
અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લાઓમાંથી અત્યાધુનિક ફેક્ટરી મેડ હથિયારોનો જખીરો પકડી પાડી
અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લાઓમાંથી અત્યાધુનિક ફેક્ટરી મેડ હથિયારોનો જખીરો પકડી પાડી સદરી જખીરા પાસે થી તેમજ અન્ય સંડોવાયેલ આરોપીઓ પાસેથી…
કચ્છના ઉદ્યોગોનું સંગઠન એવા ફોકીઆ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું કરાયું આયોજન..
કચ્છના ઉદ્યોગોનું સંગઠન એવા ફોકીઆ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું કરાયું આયોજન.. કચ્છ: ભયંકર વૈશ્વિક મહામારી તરીકે ઝડપથી…
કોરોનાની રસી કેટલી સલામત છે?
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ગુજરાત પ્રાંત દ્વારા “કોરોનાની રસી માટેની ભ્રમણા અને સત્યતા” આ વિષય ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.…
