કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડવાના સમાચાર છે. તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી આપતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે તેઓ કોરોના બાદ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે, તેમને હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
Related Posts
સ્ત્રીઓ માટે સલામત કહેવાતા ગુજરાતના સિહોર નજીકના ભૂતિયા ગામમાં ૧૨ વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારવામાં હોવાની ઘટના સામે આવી છે.
માણસની નરામધાની હદ થાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ઘટના હૈદરાબાદની હોઈ કે ઉત્તરપ્રદેશના ઉન્નવની હોઈ પરંતુ તેના કરતા…
નાયબ મુખ્યમંત્રી સિવિલ યુ એન મહેતાની મુલાકાતે.
અમદાવાદ નાયબ મુખ્યમંત્રી સિવિલ યુ એન મહેતાની મુલાકાતે… નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત યુ. એન.મહેતા.…
સરસપુર સુલેમાન રોજની ચાલી પાસે બાટલો ફાટ્યો
અમદાવાદ સરસપુર સુલેમાન રોજની ચાલી પાસે બાટલો ફાટ્યો ત્રણ લોકો ઘવાતા હોસ્પિટલ ખસેડાયા શારદાબેન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા
