પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અચાનક દિલ્હીનું તેડું આવ્યું. જેને કારણે આ બંને નેતા દિલ્હી જવા રવાના થયા. જ્યાં મોડી સાંજે બંને નેતા અહેમદ પટેલ સાથે બેઠક કરશે. જેમાં તેઓ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો પર થનારી ચૂંટણી અંગે ચર્ચા કરશે.
Related Posts
રાજ્યમાં તરૂણ-બાળકોને કોરોના વેકસીન અભિયાન ની શરૂઆત કરાવતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
*.*જીએનએ ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણો ને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની…
કેન્દ્રની કામદાર વિરોધી નીતિ સામે વિરોધ આજે રાજપીપળા સહિત નર્મદામાંબેંક કર્મીઓની હડતાલ.
રાજપીપળાની સ્ટેટ બેંક સિવાય રાષ્ટ્રીયકૃત બેંકો બરોડા બેંક,દેના બેંક,પંજાબનેશનલબેંક,કેનેરા બેન્ક ચાલુ રહી. જ્યારે ખાનગી બેંકો બંધ રહી. ઓનલાઇન સેવા ચાલુ…
એલ.એન્ડ ટી. હજીરાનાં સહયોગથી ઓલપાડની કરંજ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ફેબ્રુઆરી ૨૮ નાં દિવસે સર સી. વી. રામન…
