પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અચાનક દિલ્હીનું તેડું આવ્યું. જેને કારણે આ બંને નેતા દિલ્હી જવા રવાના થયા. જ્યાં મોડી સાંજે બંને નેતા અહેમદ પટેલ સાથે બેઠક કરશે. જેમાં તેઓ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો પર થનારી ચૂંટણી અંગે ચર્ચા કરશે.
Related Posts
આજે રાત્રે 08:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજ્યની પ્રજાને સંબોધન…. કોરોના સંક્રમણને જોતા મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવાય તેવી સંભાવના….
આજે રાત્રે 08:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજ્યની પ્રજાને સંબોધન…. કોરોના સંક્રમણને જોતા મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવાય તેવી સંભાવના….
*28 મીએ મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે*
*28 મીએ મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના…
રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ અને વોર્ડ નાગરિકો વચ્ચે ચકમક: હવે મત લેવા આવો તો ખરા- પ્રજાજનો નો આક્રોશ.
રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ અને વોર્ડ નાગરિકો વચ્ચે ચકમક: હવે મત લેવા આવો તો ખરા- પ્રજાજનો નો આક્રોશ. અનિયમિત પાણી…
