પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અચાનક દિલ્હીનું તેડું આવ્યું. જેને કારણે આ બંને નેતા દિલ્હી જવા રવાના થયા. જ્યાં મોડી સાંજે બંને નેતા અહેમદ પટેલ સાથે બેઠક કરશે. જેમાં તેઓ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો પર થનારી ચૂંટણી અંગે ચર્ચા કરશે.
Related Posts
ગુજરાત મેરિ ટાઈમ બોર્ડ દ્વારા 25 કરોડ રૂપિયા નો ફાળો મુખ્યમંત્રી વિજય રૂપાણી ને બોર્ડ ના વી.સી અને સી ઈ ઓ મુકેશ કુમારે અર્પણ કર્યો.
ગુજરાત મેરિ ટાઈમ બોર્ડ દ્વારા 25 કરોડ રૂપિયા નો ફાળો મુખ્ય મંત્રી રાહત નિધિમાં કોરોના સામે લડવાના ભંડોળ તરીકે મુખ્યમંત્રી…
ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયા કોરોના પોઝિટિવ.
ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયાને કોરોનાહાલ ઘરે લઇ રહ્યા છે સારવાર
*ભરૂચ: જંબુસરના ઉચ્છદ પેટ્રોલ પંપ નજીક ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો* અકસ્માતમાં નવ લોકોને ઇજાઓ પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108…
