પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને અચાનક દિલ્હીનું તેડું આવ્યું. જેને કારણે આ બંને નેતા દિલ્હી જવા રવાના થયા. જ્યાં મોડી સાંજે બંને નેતા અહેમદ પટેલ સાથે બેઠક કરશે. જેમાં તેઓ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો પર થનારી ચૂંટણી અંગે ચર્ચા કરશે.
Related Posts
ત્રણ વર્ષથી અપહરણના વણ-શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી ભોગ-બનનાર સગીરાને શોધી તેમજ નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી…
રાજકોટ: રાજકોટ ગ્રામ્યના વીરપુર પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.ન૩૫/૨૦૧૭ ઈ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ વિ.ના ગુન્હાના ભોગ-બનનાર સગીરાને સુલતાન નામનો કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ…
સાવરકુંડલાના મિતિયાળા પાસે મેજિક અને એસટી બસ વચ્ચે અકસ્માત, ( 4 મુસાફરોને ઈજા) ઈજાગ્રસ્તોને સાવરકુંડલાની હોસ્પિટલમાં સારવાર માટે…
સ્થાનિક આદિવાસીઓ એકલા હાથે પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરી રહ્યા છે ત્યારે આ મુદ્દો હવે કોંગ્રેસે પકડ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો ઝડપીને તેને દિલ્હી સુધી ગયો છે.
6 ગામ સહિત 10 ગામના ગ્રામજનો ની પડખે ઊભા રહીને તેમની સાથે લડત માં ઉતર્યા છે. કેવડિયા ખાતે ફેન્સીંગ વાળ…
