સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લાં 66 દિવસથી ચાલી રહેલું આંદોલન આજે સમેટાય ગયું છે. ગીર બરડો આલોચના સૌરાષ્ટ્રના આદિવાસીઓને ન્યાય મળે તે હેતુસર છેલ્લાં ઘણાં સમયથી આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી, ત્યારે આજે આ મામલે સુખદ સમાધાન આવતાં ગાંધીનગરમાં ચાલતું આંદોલન આજે પૂરું થઈ ગયું છે. જો કે પોરબંદરમાં આ આંદોલન યથાવત જ રહેશે. રમેશ ધડૂકે જણાવ્યું કે કોઈપણ સમાજને અન્યાય ન થાય તેવી ખાતરી સરકારે આપી છે.
Related Posts
અમદાવાદના અખબારનગરમાં આવેલુ કિટલી સર્કલ મેટ્રોની કામગીરીની આડે આવતા તોડી પડાયું
અમદાવાદના અખબારનગરમાં આવેલુ કિટલી સર્કલ મેટ્રોની કામગીરીની આડે આવતા તોડી પડાયું કિટલી સર્કલ પાસેથી મેટ્રો બ્રિજ બનવાની કામગીરી શરુ
*આગામી તા.૦૯ તથા ૧૦ જુલાઈ ના રોજ જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી.સાવચેત રહેવા જિલ્લા કલેકટરની નાગરિકોને અપીલ* *કોઈ અઘટીત…
ઈકો સેન્સેટિવ ઝોન ના મુદ્દે ચૂંટણી ટાણે ભાજપા બીટીપી ફરી એકવાર આમને સામને ભાજપે ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી હાલ પૂરતી સ્થગિત કરી છે .
ઈકો સેન્સેટિવ ઝોન ના મુદ્દે ચૂંટણી ટાણે ભાજપા બીટીપી ફરી એકવાર આમને સામને ભાજપે ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રી…
