સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લાં 66 દિવસથી ચાલી રહેલું આંદોલન આજે સમેટાય ગયું છે. ગીર બરડો આલોચના સૌરાષ્ટ્રના આદિવાસીઓને ન્યાય મળે તે હેતુસર છેલ્લાં ઘણાં સમયથી આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી, ત્યારે આજે આ મામલે સુખદ સમાધાન આવતાં ગાંધીનગરમાં ચાલતું આંદોલન આજે પૂરું થઈ ગયું છે. જો કે પોરબંદરમાં આ આંદોલન યથાવત જ રહેશે. રમેશ ધડૂકે જણાવ્યું કે કોઈપણ સમાજને અન્યાય ન થાય તેવી ખાતરી સરકારે આપી છે.
Related Posts
ગુજરાતમાં ચેક રિટર્નના કેસો 50 હજારથી વધુ સંખ્યામાં કોર્ટોમાં દાખલ થવાની દહેશત.
ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ વિનોદ મેઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચેક રિટર્નના કેસો 50 હજારથી વધુ સંખ્યામાં કોર્ટોમાં દાખલ થવાની…
*દિલ્હીમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન અફઘાન નાગરિકને 40 કરોડના 8 કિલો હેરોઈન સાથે પકડાયો હેરોઈન ક્યાંથી આવ્યુ હતુ તે અંગે…
મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા તમામ મુસાફરો માટે RTPCR રિપોર્ટ હોવો જરૂરી.
72 કલાક અગાઉથી રિપોર્ટ ધ્યાનમાં લેવામાં આવશે. મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર ચેકીંગ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ ગુજરાતમાં…
