સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લાં 66 દિવસથી ચાલી રહેલું આંદોલન આજે સમેટાય ગયું છે. ગીર બરડો આલોચના સૌરાષ્ટ્રના આદિવાસીઓને ન્યાય મળે તે હેતુસર છેલ્લાં ઘણાં સમયથી આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી, ત્યારે આજે આ મામલે સુખદ સમાધાન આવતાં ગાંધીનગરમાં ચાલતું આંદોલન આજે પૂરું થઈ ગયું છે. જો કે પોરબંદરમાં આ આંદોલન યથાવત જ રહેશે. રમેશ ધડૂકે જણાવ્યું કે કોઈપણ સમાજને અન્યાય ન થાય તેવી ખાતરી સરકારે આપી છે.
Related Posts
૧૮,૦૦૦ રૂપિયા સુધીનું પાન વેચનાર યુવકને અમેરિકાના પાનવાળાએ ધમકી આપી
રાજકોટ તા. ૧૩: રંગીલા રાજકોટે આમ તો દરેક ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. રાજકોટ ફકત વેપાર ધંધાનું હબ…
ટ્રેનમાં પગ મુકતા પહેલા અમદાવાદ કર્મભૂમિને વંદન કર્યા.
કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અનેક લોકો જ્યાં હતા ત્યાં જ અટવાયા હતા. સામાન્ય દિવસોમાં…
જામનગર સ્થિત બાલાછડી સૈનિક સ્કૂલ ખાતે 72મા પ્રજાસત્તાક દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી
જામનગર સ્થિત બાલાછડી સૈનિક સ્કૂલ ખાતે 72મા પ્રજાસત્તાક દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી. જામનગર: જામનગરમાં આવેલી બાલાછડી સૈનિક શાળા દ્વારા…
