સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લાં 66 દિવસથી ચાલી રહેલું આંદોલન આજે સમેટાય ગયું છે. ગીર બરડો આલોચના સૌરાષ્ટ્રના આદિવાસીઓને ન્યાય મળે તે હેતુસર છેલ્લાં ઘણાં સમયથી આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી, ત્યારે આજે આ મામલે સુખદ સમાધાન આવતાં ગાંધીનગરમાં ચાલતું આંદોલન આજે પૂરું થઈ ગયું છે. જો કે પોરબંદરમાં આ આંદોલન યથાવત જ રહેશે. રમેશ ધડૂકે જણાવ્યું કે કોઈપણ સમાજને અન્યાય ન થાય તેવી ખાતરી સરકારે આપી છે.
Related Posts
કોરોનામા પાકને બચાવવા ખેડૂતો માં પાણીની અને વીજળીની માંગ વધી.
ભર ઉનાળામાં સુકાતા પાકને બચાવવા ખેડૂતોની માંગ વધતા કરજણ જળાશય યોજનાની કાંઠાનીડાબા જમણા કેનાલમાં કૂલ 439 ક્યુસેક પાણી છોડાયું કરજણ…
જેતપુર ના કાગવડ ખાતે “સેવાસેતુ” કાર્યક્રમ યોજાયો સરકારશ્રી ની જૂદી-જૂદી કલ્યાણકારી યોજનાઓના લાભ લેતા ગ્રામજનો રાજકોટ, તા. ૦૧ ઓક્ટોબર –…
*સબકા સાથ સબકા વિકાસ’ની ભાવનાને અનુરૂપ ઉત્કૃષ્ટ બજેટ*
આશિષ ચૌહાણ બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓના અભિપ્રાય મુજબ, સર્વ વર્ગોને સ્પર્શતું વિકાસલક્ષી બજેટ રજૂ થયું છે, જેમાં માગ અને રોજગારીમાં વૃદ્ધિ…
