નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ જે પ્રકારે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને લાગ્યો તેણે પરિસ્થિતિઓ વિકટ કરી નાંખી. હવે આવું જ કંઈક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો તેના કારણે હવે નોઇડા અને આગ્રામાં આ વાયરસ હોવાની શંકાઓ વધી ગઈ છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ મામલે જણાવ્યું કે, લોકોએ ગભરાવાની જરુર નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી છે
Related Posts
નવલી નવરાત્રિને ધ્યાનમાં રાખી ક્લાઉડલેન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા રાધે શ્યામ ગીત લોન્ચ કરવામાં આવ્યું.
*જીએનએ અમદાવાદ: નવરાત્રી એ ગુજરાતીઓ માટે ખુબજ મહત્ત્વ નો તહેવાર છે અને જો યુવાનો ની વાત કરીએ તો તેઓ આ તહેવાર માટે…
સહકારી ક્ષેત્રના નર્મદા જિલ્લાના આગેવાન નર્મદા સુગર અને ભરૂચ દુધધારાના ચેરમેનનુ ગામડે ગામડે સ્વાગત. નર્મદા સુગરની ચૂંટણી ગમે ત્યારે યોજાય તે માટે તૈયાર – ઘનશ્યામ પટેલ.
કોરોનાની મહામારીને આગળ ધરી વિરોધી જુથ નર્મદા સુગરની ચૂંટણી ટલ્લે ચઢાવવા વિરોધ કરી રહ્યા છે. સુગર ચેરમેન કહે છે.ચૂંટણીઓ યોજવા…
*છેતરપિંડીના કેસમાં બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની ધરપકડ કરી*
વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની…
