નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ જે પ્રકારે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને લાગ્યો તેણે પરિસ્થિતિઓ વિકટ કરી નાંખી. હવે આવું જ કંઈક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો તેના કારણે હવે નોઇડા અને આગ્રામાં આ વાયરસ હોવાની શંકાઓ વધી ગઈ છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ મામલે જણાવ્યું કે, લોકોએ ગભરાવાની જરુર નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી છે
Related Posts
અરવલ્લીમાં ભણતરને ભ્રષ્ટાચારનું ગ્રહણ
અરવલ્લીમાં ભણતરને ભ્રષ્ટાચારનું ગ્રહણ : ઉચ્ચતર મા.શિક્ષક્ને હાજર કરવા મંડળે અને હાઈસ્કૂલના આચાર્ય હસમુખભાઈ પટેલે ૫ લાખ માંગ્યાનો ઓડિયો વાયરલ…
નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ ગુજરાત વિધાનસભા સત્રમાવિકાસ મુદ્દે સરકારને ઘેર્યા.
નર્મદા જિલ્લા આદિવાસી વિસ્તારમા ગામડેથી અપ ડાઉન કરતા વિધાર્થીઓ માટે બસો ફાળવવા, સ્ટેચ્યુ ના ઉબડ ખાબડ રસ્તા ઓ, પોલીટેકનીક કોલેજ…
શહેરમાં કોરોના નો કહેર યથાવત
સુરત બ્રેક શહેરમાં કોરોના નો કહેર યથાવત કોરોનામાં વધુ પોલીસ કર્મીઓ સંક્રમિત અધિક પોલીસ કમિશ્નર પ્રવીણ મલ પણ થયા પોઝિટિવ…
