નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ જે પ્રકારે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને લાગ્યો તેણે પરિસ્થિતિઓ વિકટ કરી નાંખી. હવે આવું જ કંઈક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો તેના કારણે હવે નોઇડા અને આગ્રામાં આ વાયરસ હોવાની શંકાઓ વધી ગઈ છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ મામલે જણાવ્યું કે, લોકોએ ગભરાવાની જરુર નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી છે
Related Posts
*રથયાત્રાની પૂર્વસંધ્યાએ અમદાવાદના જગન્નાથજી મંદિરમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી, આરોગ્ય મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કરી મહાઆરતી. આજે સૌપ્રથમવાર હેલિકોપ્ટરમાંથી ભગવાનના રથ પર…
મુખ્ય સમાચાર.
*ભાજપનો ભરતીમેળો: પક્ષપલટુએ ધારણ કર્યો કેસરીયો* કોણ જાડાયા ભાજપમાં? જે.વી. કાકડીયા ધારી બ્રિજેશ મેરજામોરબી જીતુ ચૌધરી કપરાડા અક્ષય પટેલ કરજણ…
ગામની સીમમાં ચપ્પુ અને કોદાળી જેવા મારક હથિયારો ઉછળ્યા
તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામની સીમમાં ચપ્પુ અને કોદાળી જેવા મારક હથિયારો ઉછળ્યા ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ રાજપીપલા, તા.19 તિલકવાડા…
