નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ જે પ્રકારે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને લાગ્યો તેણે પરિસ્થિતિઓ વિકટ કરી નાંખી. હવે આવું જ કંઈક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો તેના કારણે હવે નોઇડા અને આગ્રામાં આ વાયરસ હોવાની શંકાઓ વધી ગઈ છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ મામલે જણાવ્યું કે, લોકોએ ગભરાવાની જરુર નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી છે
Related Posts
*ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં: *મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ*
*ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં: *મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ* અંબાજી, સંજીવ રાજપૂત: શકિતપીઠ…
*જામનગરના બેડી મરીન પો. સ્ટેશનના કર્મીઓની સજાગતાથી આગની મોટી ઘટના ટળી*
*જામનગરના બેડી મરીન પો. સ્ટેશનના કર્મીઓની સજાગતાથી આગની મોટી ઘટના ટળી* જીએનએ જામનગર: જામનગર જુના બંદર ખાતે પડેલા કોલસામાં લાગી…
*ચીનમાં કોરોનાનો આતંક મૃત્યુઆંક 259 12000 લોકોને ઇન્ફેક્શન*
ચીનમાં કોરોનો વાઇરસનો આતંક અટકવાનું નામ નથી લઇ રહ્યો, ઉલ્ટાનો મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના કારણે મૃત્યુ…
