નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ જે પ્રકારે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને લાગ્યો તેણે પરિસ્થિતિઓ વિકટ કરી નાંખી. હવે આવું જ કંઈક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો તેના કારણે હવે નોઇડા અને આગ્રામાં આ વાયરસ હોવાની શંકાઓ વધી ગઈ છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ મામલે જણાવ્યું કે, લોકોએ ગભરાવાની જરુર નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી છે
Related Posts
યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાની કરી જાહેરાત
ગુજરાતનું ગૌરવ: યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાની કરી જાહેરાતધોળાવીરાને વિશ્વ ધરોહરની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું, ગુજરાત પ્રવાસનને વધુ વેગ…
શાહપુર સી ટીમ દ્વારા મહિલા સુરક્ષા અને સ્વાસ્થય સંબંધિત જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો
*શાહપુર સી ટીમ દ્વારા મહિલા સુરક્ષા અને સ્વાસ્થય સંબંધિત જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો*. તા- 05/01/2022 ના રોજ શાહપુર સી ટીમ દ્વારા…
વાલીયા ખાતે આવેલ ગોદરેજ કંપનીમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
ભરૂચ: ભરૂચ જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષ એમ. એસ. ભરાડા વડોદરા…
