નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ જે પ્રકારે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને લાગ્યો તેણે પરિસ્થિતિઓ વિકટ કરી નાંખી. હવે આવું જ કંઈક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો તેના કારણે હવે નોઇડા અને આગ્રામાં આ વાયરસ હોવાની શંકાઓ વધી ગઈ છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ મામલે જણાવ્યું કે, લોકોએ ગભરાવાની જરુર નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી છે
Related Posts
*📍જર્મની: મેગડેબર્ગ ક્રિસમસ માર્કેટમાં બે વાહનોની ટક્કરથી ઘણા ઘાયલ*
*📍જર્મની: મેગડેબર્ગ ક્રિસમસ માર્કેટમાં બે વાહનોની ટક્કરથી ઘણા ઘાયલ* જર્મનીનાં મેગડેબર્ગ ક્રિસમસ માર્કેટમાં બે વાહનો ભીડ સાથે અથડાતાં અફરાતફરી…
અમદાવાદમાં આશ્રમ રોડ પર બાઈક સળગવાની ઘટના સામે આવી
અમદાવાદમાં આશ્રમ રોડ પર બાઈક સળગવાની ઘટના સામે આવી. કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ બાઈક આખી સળગી ગઈ. સમગ્ર ઘટના…
નારોલ-પીરાણા રોડ પર રાહદારીને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. રાહદારીનું કારની ટક્કર વાગતા જ ઘટનાસ્થળે મોત થયુ હતું.
અમદાવાદમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નારોલ-પીરાણા રોડ પર રાહદારીને ટક્કર મારી કાર ચાલક ફરાર…
