નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસનો ચેપ જે પ્રકારે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને લાગ્યો તેણે પરિસ્થિતિઓ વિકટ કરી નાંખી. હવે આવું જ કંઈક ભારતમાં પણ જોવા મળી રહ્યું છે. દિલ્હીમાં જે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો તેના કારણે હવે નોઇડા અને આગ્રામાં આ વાયરસ હોવાની શંકાઓ વધી ગઈ છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ મામલે જણાવ્યું કે, લોકોએ ગભરાવાની જરુર નથી. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને આ મામલે ચર્ચા કરી છે
Related Posts
બેરોજગારી મુદ્દે સરકારને ભીંસમાં લેવા દેશભરમાં કોંગ્રેસ કરશે આ કાર્યક્રમ
કોંગ્રેસ યુથ દેશમાં બેરોજગારીને લઈ એક અનોખો કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેમાં ગુજરાતના દરેક જિલ્લાના 2 યુવા પ્રવક્તા લેશે.…
આસામમાં અતિક્રમણ પર હિંસક અથડામણ
આસામમાં અતિક્રમણ પર હિંસક અથડામણ પોલીસ ફાયરિંગમાં 2નાં મોત; ડેડબોડી પર પણ પોલીસે લાકડીઓ ફટકારી, ઓફિશિયલ ફોટોગ્રાફરે માર્યા લાતો અને…
જામનગર ખાતે રાજનાથસિંહનું ભવ્ય સ્વાગત કરતા મહાનુભવો જીએનએ જામનગર: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતા મહાનુભાવો દ્વારા…
