મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે, જે સાત માર્ચે અયોધ્યા જવાના છે. મહંત પરમહંસ દાસે કહ્યું કે શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને હિંદુત્વને દગો આપ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપની સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડનારી શિવસેના ચૂંટણી પરિણામ પછી અલગ થઈ ગઈ હતી અને વિપક્ષી દળ કોંગ્રેસ તથા એનસીપીના સમર્થનમાં રાજ્યમાં સરકાર બનાવી.
Related Posts
કેવડિયા કોલોની ખાતે ઓલ ઈન્ડિયા ઓફિસરોનો ત્રણ દિવસીય સેમિનાર નો પ્રારંભ.
કેવડિયા કોલોની ખાતે ઓલ ઈન્ડિયા ઓફિસરોનો ત્રણ દિવસીય સેમિનાર નો પ્રારંભ. વન સંરક્ષણ અને વન્ય પ્રાણીઓનાં વ્યવસ્થાપન આધારિત સેમિનારમાં 11…
એસીબી સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરીક આરોપી : (૧) જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણ, બ.નં.૧૧૮૩૭, અ.પો.કો., વર્ગ-૩, નોકરી-માણેક ચોક પોલીસ ચોકી, ખાડીયા પો.સ્ટે.…
*📍J&K માં ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન*
*📍J&K માં ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન* પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે મહેબૂબા મુફ્તીએ…
