મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે, જે સાત માર્ચે અયોધ્યા જવાના છે. મહંત પરમહંસ દાસે કહ્યું કે શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને હિંદુત્વને દગો આપ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપની સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડનારી શિવસેના ચૂંટણી પરિણામ પછી અલગ થઈ ગઈ હતી અને વિપક્ષી દળ કોંગ્રેસ તથા એનસીપીના સમર્થનમાં રાજ્યમાં સરકાર બનાવી.
Related Posts
આ રક્ષાબંધને શું આપણે એક પહેલ કરી શકીએ છીએ?
આ વખતે રક્ષાબંધન આવ્યા પહેલા આપણે લાલ કે કાળા કલરના સૂતરનો જાડો દોરો લેવાનો તેને આપણી પૂજા માં મૂકીએ રોજ…
વેલનટાઇન ડે નિમિતે શાળામાં વિદ્યાર્થી માતા-પિતાનું પૂજન કરાવાવા શિક્ષણાધિકારીનો પરિપત્ર
14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માતા-પિતાનું પૂજન કરીને પ્રમનો દિવસ મનાવશે. દેશભરમાં 14મી ફ્રેબ્રુઆરીએ લોકો ‘વેલેન્ટાઇન ડે’ની…
સાઉદી અરેબિયા એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો
COVID19 ને કારણે સતત બીજા વર્ષે SaudiArabia એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો દરવર્ષે હજારો…
