મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે, જે સાત માર્ચે અયોધ્યા જવાના છે. મહંત પરમહંસ દાસે કહ્યું કે શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને હિંદુત્વને દગો આપ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપની સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડનારી શિવસેના ચૂંટણી પરિણામ પછી અલગ થઈ ગઈ હતી અને વિપક્ષી દળ કોંગ્રેસ તથા એનસીપીના સમર્થનમાં રાજ્યમાં સરકાર બનાવી.
Related Posts
રાજપીપળા આદિત્ય વનના ગાંધી ચોકમ વૈદિક હોળી પ્રગટાવાઈ યુવક મંડળના યુવાનો દ્વારા વૈદિક હોળીમાં માત્ર ગાયના છાણ,કપૂર, ગુગળનો ઉપયોગ કરાયો.
રાજપીપળા આદિત્ય વનના ગાંધીચોકમ વૈદિક હોળી પ્રગટાવાઈ . હોળીમાં માત્ર ગાયના છાણ, કપૂર, ગુગળનો ઉપયોગ કરાયો. લાકડા બચાવી પર્યાવરણનો અનોખો…
સુરત ચેમ્બર ઓફ કોર્મસે શનિ-રવિ સ્વયંભૂ બંધ રાખવા અપીલ
સુરત ચેમ્બર ઓફ કોર્મસે શનિ-રવિ સ્વયંભૂ બંધ રાખવા અપીલ રાજ્યમાં કોરોના વાઈરસ ના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છે અને…
ગુજરાત જાહેર સેવા આયોગ સુધારેલ પરીક્ષા કાર્યક્રમ બાબત.
નોવેલ કોરોના વાઇરસ (coVID-19) ના અનુસંધાને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.૨૨.૦૩.૨૦૨૦ થી તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી આયોજિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં…
