મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે, જે સાત માર્ચે અયોધ્યા જવાના છે. મહંત પરમહંસ દાસે કહ્યું કે શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને હિંદુત્વને દગો આપ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપની સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડનારી શિવસેના ચૂંટણી પરિણામ પછી અલગ થઈ ગઈ હતી અને વિપક્ષી દળ કોંગ્રેસ તથા એનસીપીના સમર્થનમાં રાજ્યમાં સરકાર બનાવી.
Related Posts
સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ ફુલઝર ગામની નદી પરના બેઠા પૂલ પર પાણી ફરી વળ્યાં
પૂલ પર પાણી
સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ ફુલઝર ગામની નદી પરના બેઠા પૂલ પર પાણી ફરી વળ્યાંપૂલ પર પાણી, 10 ગામોનો રસ્તો બંધ…
દહેજ ન મળતા દુલ્હો જાન લઈને આવ્યો જ નહીં
કરૂણ ઘટના! દહેજ ન મળતા દુલ્હો જાન લઈને આવ્યો જ નહીં: તો દુલ્હન ઘર છોડીને ભાગી ગઈ. પિતાએ ફાંસો ખાઈ…
*પાટણ : જાહેર શૌચાલયમાં દારૂની મહેફિલ! પાટણમાં દારૂબંધીના દાવાઓ માત્ર કાગળ પર જ*
*પાટણ : જાહેર શૌચાલયમાં દારૂની મહેફિલ! પાટણમાં દારૂબંધીના દાવાઓ માત્ર કાગળ પર જ* વીજ ટ્રાન્સફોર્મરની બાજુમાં જાહેર શૌચાલય ‘દારૂ અડ્ડો’…
