મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે, જે સાત માર્ચે અયોધ્યા જવાના છે. મહંત પરમહંસ દાસે કહ્યું કે શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને હિંદુત્વને દગો આપ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપની સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડનારી શિવસેના ચૂંટણી પરિણામ પછી અલગ થઈ ગઈ હતી અને વિપક્ષી દળ કોંગ્રેસ તથા એનસીપીના સમર્થનમાં રાજ્યમાં સરકાર બનાવી.
Related Posts
સામખીયાળી પો.સ્ટે.મા પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનાના આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડતી સામખીયાળી પોલીસ. મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ…
રથયાત્રાના દિવસે ઘરે જ બનાવો માલપુઆ, ભગવાન જગન્નાથને ધરાવો પ્રસાદ.Sureshvadher
માલપુઆ એક મીઠી વાનગી છે. જેને સૌથી વધારે તહેવારમાં બનાવવામાં આવે છે. પરંતુ લાખ કોશિશ કરો તો પણ તે સ્વાદિષ્ટ…
*📌જમ્મુ-કાશ્મીરઃ પુંછમાં સેનાની ટ્રક પર આતંકી હુમલામાં મોટો ખુલાસો* આતંકીઓએ હુમલા માટે સ્ટીકી બોમ્બનો ઉપયોગ કર્યો- IB ‘હુમલામાં 7 આતંકીઓની…
