મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે, જે સાત માર્ચે અયોધ્યા જવાના છે. મહંત પરમહંસ દાસે કહ્યું કે શિવસેનાએ કોંગ્રેસ સાથે હાથ મિલાવીને હિંદુત્વને દગો આપ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપની સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડનારી શિવસેના ચૂંટણી પરિણામ પછી અલગ થઈ ગઈ હતી અને વિપક્ષી દળ કોંગ્રેસ તથા એનસીપીના સમર્થનમાં રાજ્યમાં સરકાર બનાવી.
Related Posts
*સ્પેનમાં 17 હજારથી પણ વધુ લોકો કોરોનાથી પીડિત*
તેઓએ રેડિયોમાં સંબોધન કરતાં જણાવ્યું કે, ઉંમરવાળા લોકો અને તેવા લોકો જેઓ પહેલાંથી બીજી બીમારીઓનો સામનો કરી રહ્યાં છે, તેના…
BSF ભુજે એક પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી 03મી ઑક્ટોબર 2022ની વહેલી સવારના સમયે, BSF ભુજની એમ્બુશ પાર્ટીએ હરામી નાલાના…
*મ્યુનિ.કોર્પો.નકામા’ વકીલોને છૂટા કરી શકે છે*
અમદાવાદ-મ્યુનિ. કોર્પોરેશના માલિકીના પ્લોટ કહો કે ટીપી રોડનાં દબાણનો પ્રશ્ન ગણો કે ભાડે અપાયેલ મિલકત કે પછી ગેરકાયદે બાંધકામના મામલે…
