ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના સ્પષ્ટ અને હાજર જવાબ માટે જાણીતા છે. ગઈકાલે તેમણે એક જાહેર કાર્યક્રમાં કરેલી વાતથી ભાજપના મોવડી મંડળમાં પણ આંતરિક ચર્ચા ચાલું થઈ છે. ભાજપ સરકારમાં આંતરિક ખટપટ ચાલી રહી હોય તેવો ઇશારો ખુદ નાયબ મુખ્યમંત્રીએ કરી દીધો છે. હકીકતમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમ વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓ પર નિશાન તાકીને કહ્યું કે, હું એકલો છું ને,સામે ઘણાં બધા છે છતાંયે હું ઉભો છું. ઘણાં લોકોને હું ગમતો નથી. આ નિવેદન કરી નીતિન પટેલે કોની તરફ ઇશારો કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.
Related Posts
કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવાકલેકટરે નવું જાહેરનામુ બહાર પાડ્યું
નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવાકલેકટરે નવું જાહેરનામુ બહાર પાડ્યું લગ્નપ્રસંગમા મહત્તમ ૫૦ (પચાસ)થી વધુ નહીં અને મરણ પ્રસંગ મા…
ગાંધીનગર: મનપામાં ફરજ બજાવતા કર્મચારીને કરાયો સસ્પેન્ડ ફરજમાં ગેરરીતિ સામે આવતા કર્મચારી પર કાર્યવાહી
⭕ *ગુજરાતમાં નવા 915 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,749 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 291,અમદાવાદ 167,વડોદરા 76,ભાવનગર 45,સુરેન્દ્રનગર 31,ભરૂચ 28,ગાંધીનગર 26,જૂનાગઢ 25,રાજકોટ 24,બનાસકાંઠા-મહેસાણા 21,દાહોદ 19,જામનગર 18,ખેડા 15,વલસાડ 14,આણંદ-નવસારી 10,મહીસાગર-પાટણ 9,પંચમહાલ-સાબરકાંઠા…
