ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના સ્પષ્ટ અને હાજર જવાબ માટે જાણીતા છે. ગઈકાલે તેમણે એક જાહેર કાર્યક્રમાં કરેલી વાતથી ભાજપના મોવડી મંડળમાં પણ આંતરિક ચર્ચા ચાલું થઈ છે. ભાજપ સરકારમાં આંતરિક ખટપટ ચાલી રહી હોય તેવો ઇશારો ખુદ નાયબ મુખ્યમંત્રીએ કરી દીધો છે. હકીકતમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમ વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓ પર નિશાન તાકીને કહ્યું કે, હું એકલો છું ને,સામે ઘણાં બધા છે છતાંયે હું ઉભો છું. ઘણાં લોકોને હું ગમતો નથી. આ નિવેદન કરી નીતિન પટેલે કોની તરફ ઇશારો કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.
Related Posts
*અમદાવાદ માં લગાડવામાં આવેલી સેકશન 188 …* *સેકશન 144 કરતા વધુ ખતરનાક છે. * ઉલ્લંઘન કરતા પહેલા વિચારજો.
સેકશન 144 માટે ત્રણ થી વધુ માણસો નું ભેગું થવું જરૂરી છે . *તો section 188 ના ગુન્હા માટે ફક્ત…
*પતિ-પત્નીએ સુવર્ણ મેડલ મેળવી બી જે મેડિકલ કોલેજનું વધાર્યું ગૌરવ*
*પતિ-પત્નીએ સુવર્ણ મેડલ મેળવી બી જે મેડિકલ કોલેજનું વધાર્યું ગૌરવ* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગામ: વચલીઘોડી હાલ: અમરેલી રાજેન્દ્રસિંહજી સજુભા જાડેજા…
*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન ‘મિશન કર્મયોગી’ અન્વયે નોર્થ ઇસ્ટ સ્ટેટ અરૂણાચલ પ્રદેશના સિવીલ સર્વીસીસના ર૪ તાલીમી અધિકારીઓ ગુજરાતની મુલાકાતે* …………………….…
