ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના સ્પષ્ટ અને હાજર જવાબ માટે જાણીતા છે. ગઈકાલે તેમણે એક જાહેર કાર્યક્રમાં કરેલી વાતથી ભાજપના મોવડી મંડળમાં પણ આંતરિક ચર્ચા ચાલું થઈ છે. ભાજપ સરકારમાં આંતરિક ખટપટ ચાલી રહી હોય તેવો ઇશારો ખુદ નાયબ મુખ્યમંત્રીએ કરી દીધો છે. હકીકતમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમ વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓ પર નિશાન તાકીને કહ્યું કે, હું એકલો છું ને,સામે ઘણાં બધા છે છતાંયે હું ઉભો છું. ઘણાં લોકોને હું ગમતો નથી. આ નિવેદન કરી નીતિન પટેલે કોની તરફ ઇશારો કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.
Related Posts
અંકલેશ્વરની નિલેશ ચોકડી નજીક અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું મોત
અંકલેશ્વર અંકલેશ્વરની નિલેશ ચોકડી નજીક અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું મોત અન્ય એક યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો …
ચેમ્બરની ચૂંટણીનો ધમધમાટ ફરીથી શરૂ, ઉમેદવારો ફરીથી સક્રિય બન્યા.
ઉમેદવારોએ ચેમ્બરના સભ્યો મતદારોને વોટ્સએપ અને ઇમેલ દ્વારા પોતાને મત આપવા માટેની અપીલ કરવાની શરૂઆત કરી ઘણા ઉમેદવારો એ પોતે…
*૮૨ વર્ષની વયે પીએચડીની ઉપાધિ મેળવી પૂરું કર્યું બાળપણમાં જોયેલું ડૉક્ટર બનવાનું સ્વપ્ન*
*૮૨ વર્ષની વયે પીએચડીની ઉપાધિ મેળવી પૂરું કર્યું બાળપણમાં જોયેલું ડૉક્ટર બનવાનું સ્વપ્ન* ગાંધીનગર, સંજીવ રાજપૂત: “મારે બીજા લોકોની જેમ…
