ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના સ્પષ્ટ અને હાજર જવાબ માટે જાણીતા છે. ગઈકાલે તેમણે એક જાહેર કાર્યક્રમાં કરેલી વાતથી ભાજપના મોવડી મંડળમાં પણ આંતરિક ચર્ચા ચાલું થઈ છે. ભાજપ સરકારમાં આંતરિક ખટપટ ચાલી રહી હોય તેવો ઇશારો ખુદ નાયબ મુખ્યમંત્રીએ કરી દીધો છે. હકીકતમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમ વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓ પર નિશાન તાકીને કહ્યું કે, હું એકલો છું ને,સામે ઘણાં બધા છે છતાંયે હું ઉભો છું. ઘણાં લોકોને હું ગમતો નથી. આ નિવેદન કરી નીતિન પટેલે કોની તરફ ઇશારો કર્યો તે ચર્ચાનો વિષય બન્યો છે.
Related Posts
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો… મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો… મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ… છેલ્લા કેટલાક દિવસથી વરસાદે લીધો હતો વિરામ
અમરેલીમાં સિવિલ હોસ્પિટલની બહાર પરેશ ધાનાણી અટકાયત.
અમરેલીમાં સિવિલ હોસ્પિટલની બહાર પરેશ ધાનાણી અટકાયત લેબોરેટરી શરૂ કરવા માટે કરવાના હતા ધરણા ધરણા શરૂ કરતાં પહેલાં જ પોલીસ…
લોહી અપાવીને કોઈ ની જિંદગીના ભાગીદાર બનવાથી મોટું કોઈ પુણ્ય ન હોઈ શકે-વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્ય લોકસેવા માટે રેડક્રોસ…
