દિલ્હીના ગૃહ અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી, જાન્યુઆરીથી સીએમ અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી ફરી સામે પર આવી છે. કેજરીવાલે કહ્યું હતું કે,”અમને અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પંજાબ ચૂંટણી પહેલા… ED સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવા જઈ રહી છે.”
Related Posts
ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હજયાત્રીઓ માટે રસીકરણ કેમ્પ યોજાયો.
*📍મુંબઈ વરલી હિટ એન્ડ રન કેસ*
*📍મુંબઈ વરલી હિટ એન્ડ રન કેસ* આરોપી રાજેન્દ્ર સિંહ બિદાવત અને મૃતકનાં પિતા રાજેશ શાહને મેડિકલ તપાસ બાદ વરલી…
ગીરમાં છેલ્લા 2 વર્ષમાં સિંહ ની સંખ્યામાં 10% વધારો જોવા મળ્યો.
