દિલ્હીના ગૃહ અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી, જાન્યુઆરીથી સીએમ અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી ફરી સામે પર આવી છે. કેજરીવાલે કહ્યું હતું કે,”અમને અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પંજાબ ચૂંટણી પહેલા… ED સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવા જઈ રહી છે.”
Related Posts
RTE પ્રવેશ પ્રક્રિયા 2022-23નાં બીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવાની તક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની…
*વલસાડ ના ઉદવાડા રેલ્વે ફાટક નજીક કેમિકલ ભરેલા ટેન્કર માં લાગી આગ.* વહેલી સવારે લાગી આગ🔥 જ્વલનશીલ પ્રવાહી લઇ…
*📍નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ પરિક્ષા એપ્રિલ-૨૦૨૪*
*📍નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ પરિક્ષા એપ્રિલ-૨૦૨૪* મનિષ કંસારા ગીર સોમનાથ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) એ એપ્રિલ-મે…
