દિલ્હીના ગૃહ અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા પછી, જાન્યુઆરીથી સીએમ અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી ફરી સામે પર આવી છે. કેજરીવાલે કહ્યું હતું કે,”અમને અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પંજાબ ચૂંટણી પહેલા… ED સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવા જઈ રહી છે.”
Related Posts
*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ‘એનીમિયા મુક્ત ગુજરાત’ મિશન અંતર્ગત અમદાવાદ શહેરમાં ‘મેગા પાન ઈન્ડિયા એનીમિયા ડીટેકશન એન્ડ કંટ્રોલ…
*કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો.*
*કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજયમાં સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો.* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી ગુજરાત…
પોલ અને ટ્રાન્સફોર્મર સહિતની કામગીરી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ આપતા રાજ્યમંત્રીઓ
પોલ અને ટ્રાન્સફોર્મર સહિતની કામગીરી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ આપતા રાજ્યમંત્રીઓ જીએનએ કચ્છ: બિપરજોય વાવાઝોડાના પરિણામે કચ્છ-ભુજમાં ધરાશાયી થયેલા વીજપોલ…
