નવી દિલ્હીઃ ગયું અઠવાડિયું રોકાણકારો માટે કોઈ ખરાબ સ્વપ્ન જેવું રહ્યું. કેટલાય મોટા મોટા રોકાણકારોએ લાખો કરોડો રુપિયા ગુમાવ્યા. અરબપતિઓ માટે પણ આ અઠવાડિયું ખૂબ ખરાબ રહ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસ ફેલાવાના કારણે શેરબજાર નીચું આવ્યું અને દુનિયાભરના ૫૦૦ સૌથી અમીલ લોકોએ ૪૪૪અરબ ડોલર ગુમાવી દીધા
Related Posts
કોરોના…કોરોના…. કેવો હાઉં ઘર કરી ગયો છે નહી???
સતત સામાજિક જીવન માં રચ્યોપચ્યો માણસ આજે માત્ર સોશિયલ મીડીયા થી જ એકબીજા ના સંપર્ક માં રહેવા લાગ્યો છે.આપણે અત્યારે…
કારગીલ શહીદ દિવસ હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરફ થી મેઘાણીનગર ખાતે મુકેશ રાઠોડની પ્રતિમાએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ કર્યો..
આજ રોજ કારગીલ શહીદ દિવસ હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરફ થી મેઘાણીનગર ખાતે મુકેશ રાઠોડની પ્રતિમાએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતો…
અમદાવાદ : SG હાઇવે છારોડી પાસે થયો અકસ્માત ડમ્પર ચાલકે યુવકને લીધો અડફેટે બાઇક સહિત યુવકને ઘસડયો ડમ્પર…
