નવી દિલ્હીઃ ગયું અઠવાડિયું રોકાણકારો માટે કોઈ ખરાબ સ્વપ્ન જેવું રહ્યું. કેટલાય મોટા મોટા રોકાણકારોએ લાખો કરોડો રુપિયા ગુમાવ્યા. અરબપતિઓ માટે પણ આ અઠવાડિયું ખૂબ ખરાબ રહ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસ ફેલાવાના કારણે શેરબજાર નીચું આવ્યું અને દુનિયાભરના ૫૦૦ સૌથી અમીલ લોકોએ ૪૪૪અરબ ડોલર ગુમાવી દીધા
Related Posts
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 10/09/2020 ગુરૂવાર*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 10/09/2020 ગુરૂવાર* ** *21મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું 5 દિવસનું ચોમાસું સત્ર* 24 પ્રકારના વિવિધ કાયદાઓ…
મોસમના કુલ વરસાદમાં તિલકવાડા તાલુકો– ૬૬૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે
નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૪૩૫ મિ.મિ વરસાદ નોંધાયો રાજપીપલા,તા.12 નર્મદા જિલ્લારમાં તા.૧૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારના…
*પાટણ નગરપાલિકાની બહાર પોસ્ટ થતી તમામ ટપાલ કવર ઉપર વીર મેઘમાયાની ટપાલ ટિકિટ લગાવાશે*
*પાટણ નગરપાલિકાની બહાર પોસ્ટ થતી તમામ ટપાલ કવર ઉપર વીર મેઘમાયાની ટપાલ ટિકિટ લગાવાશે* એબીએનએસ પાટણ: પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર…
