નવી દિલ્હીઃ ગયું અઠવાડિયું રોકાણકારો માટે કોઈ ખરાબ સ્વપ્ન જેવું રહ્યું. કેટલાય મોટા મોટા રોકાણકારોએ લાખો કરોડો રુપિયા ગુમાવ્યા. અરબપતિઓ માટે પણ આ અઠવાડિયું ખૂબ ખરાબ રહ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસ ફેલાવાના કારણે શેરબજાર નીચું આવ્યું અને દુનિયાભરના ૫૦૦ સૌથી અમીલ લોકોએ ૪૪૪અરબ ડોલર ગુમાવી દીધા
Related Posts
બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના
જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા બાદ વિશ્વભરના દેશોમાં આ બાબતે વિરોધનો વંટોળ ઉભો થયો છે. ભારતના આમંત્રણ પર જમ્મુ કાશ્મીરની…
ઉષા યુ .આર. ફાઉંડેસન દ્વારા ગરીબ બાળકોમાં પેસ્ટ્રી, કેકનું વિતરણ કરવામાં આવ્યું
અમદાવાદ,પ્રતિનિધિ દ્વારા અમદાવાદના સ્લમ વિસ્તારો ની મુલાકાત Usha UR Foundation પ્રમુખ પ્રિન્સી ઈન્કલાબે લીધી હતી.તેઓ ઝૂંપડપટ્ટીઓ પર પહોંચ્યા હતા અને…
નરેન્દ્ર મોદી સ્ટૅડિયમમાં ક્રિકેટ મૅચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓને કોરોના આવ્યો
*અમદાવાદના* IIMમાં કોરોનાનો રાફડો નરેન્દ્ર મોદી સ્ટૅડિયમમાં ક્રિકેટ મૅચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓને કોરોના આવ્યો હતો. ત્યાર બાદ સંસ્થામાં આ…
