ખંભાત કોમી તોફાન કેસમાં વધુ બદલીઓ કરવામાં આવી છે. ખંભાત સીટી પીએસઆઇ મૌલિક ચૌધરીની બદલી થઇ છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. પીએસઆઇ સહિત પાંચની ઉમરેઠ ખાતે બદલી કરવામાં આવી છે. કોમી તોફાન કેસમાં બેદરકારી દાખવવા બદલ બદલીઓ કરવામાં આવી છે.
Related Posts
થાનગઢમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો
થાનગઢમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો તા. પંચાયતની તમામ ૧૬ બેઠક પર કૉંગ્રેસ આઉટ કોંગ્રેસ ચૂંટણી જંગના મેદાનમાંથી બહાર ઉમેદવાર ત્રણ…
*છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે અવિરત અતૂટ શ્રદ્ધા સાથે ચાલતા સંઘની પરંપરા આજે પણ યથાવત*
*છેલ્લા 350 વર્ષથી ખુલ્લા પગે અવિરત અતૂટ શ્રદ્ધા સાથે ચાલતા સંઘની પરંપરા આજે પણ યથાવત* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના…
*3 અબજ ડૉલરના હેલિકોપ્ટર આપશે અમેરિકા*
ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની દ્વિપક્ષિય બેઠક બાદ વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી ભારત-અમેરિકા વચ્ચે થયેલા મહત્વના કરારો વિશે માહિતી…
