ખંભાત કોમી તોફાન કેસમાં વધુ બદલીઓ કરવામાં આવી છે. ખંભાત સીટી પીએસઆઇ મૌલિક ચૌધરીની બદલી થઇ છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. પીએસઆઇ સહિત પાંચની ઉમરેઠ ખાતે બદલી કરવામાં આવી છે. કોમી તોફાન કેસમાં બેદરકારી દાખવવા બદલ બદલીઓ કરવામાં આવી છે.
Related Posts
અમદાવાદ ના મનપા કમિશનર નહેરા નું મહત્વ નું નિવેદન
૩ મે સુધી અમદાવાદ શહેરમાં તમામ દુકાનો બંધ રહેશે. હવેથી વેપારીઓની મંજૂરીથી 3 મે સુધી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય…
ગાંધીનગર રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગનો મામલો ACS એ.કે.રાકેશે તપાસ રિપોર્ટ GADને સોપ્યો FSLની તપાસ સાથેનો રિપોર્ટ સોપ્યો
ગાંધીનગર રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગનો મામલો ACS એ.કે.રાકેશે તપાસ રિપોર્ટ GADને સોપ્યો FSLની તપાસ સાથેનો રિપોર્ટ સોપ્યો
*घर बैठे सैंपल देकर कोई कोरोना टेस्ट करवाना चाहते हैं तो इसकी कीमत 1200 रुपये: सत्येंद्र जैन*
दिल्ली में कोरोना के मामलों को लेकर स्वास्थ्य मंत्री सत्येंद्र जैन ने मंगलवार को जानकारी दी। उन्होंने कहा कि दिल्ली…
