ખંભાત કોમી તોફાન કેસમાં વધુ બદલીઓ કરવામાં આવી છે. ખંભાત સીટી પીએસઆઇ મૌલિક ચૌધરીની બદલી થઇ છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. પીએસઆઇ સહિત પાંચની ઉમરેઠ ખાતે બદલી કરવામાં આવી છે. કોમી તોફાન કેસમાં બેદરકારી દાખવવા બદલ બદલીઓ કરવામાં આવી છે.
Related Posts
*મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ*
*મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના કમિશનરઓ,…
ગુજરાત યુનિ. દ્વારા પરીક્ષા મોકૂફ
ગુજરાત યુનિ. દ્વારા પરીક્ષા મોકૂફ કોરોના ના કેસ વધતાં લેવાયો નિર્ણય 12મી તેમજ 23 એપ્રિલ થી શરુ થતી પરીક્ષા કરાઇ…
ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ *મુખ્ય સમાચાર*
*મુખ્ય સમાચાર* *CWCની મીટિંગ પહેલાં આજે સોનિયા ગાંધીએ બોલાવી CPPની બેઠક *આજે સ્ટાફ નર્સની ભરતી માટે પરીક્ષા *153 જગ્યાઓ માટે…
