ખંભાત કોમી તોફાન કેસમાં વધુ બદલીઓ કરવામાં આવી છે. ખંભાત સીટી પીએસઆઇ મૌલિક ચૌધરીની બદલી થઇ છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. પીએસઆઇ સહિત પાંચની ઉમરેઠ ખાતે બદલી કરવામાં આવી છે. કોમી તોફાન કેસમાં બેદરકારી દાખવવા બદલ બદલીઓ કરવામાં આવી છે.
Related Posts
રાજપીપળા કાળીભોઈ પાસે જુગારની રેડ, પાંચ ઝડપાયા.
રાજપીપળા,તા.2 રાજપીપળા કાળીભોઈ પાસે જુગારની રેડમાં પાંચ ઈસમો ઝડપાયા છે .રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદી અહેકો કિરણભાઈ રતિલાલ એલસીબી નર્મદાએ આરોપી…
*નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રીની જાહેરાત*
*નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રીની જાહેરાત* ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ:…
આજે 9.16 વાગ્યાથી સૂર્યગ્રહણ ભારતમાં આ ગ્રહણ 10 વાગ્યા પછી દેખાશે
આ વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ ઉત્તરભારતમાં ચંદ્ર, સૂર્યને 98.6 ટકા સુધી ઢાંકશે ઉત્તરભારતમાં સૂર્ય બંગડી જેવા આકારમાં દેખાશે આકૃતિ…
