ખંભાત કોમી તોફાન કેસમાં વધુ બદલીઓ કરવામાં આવી છે. ખંભાત સીટી પીએસઆઇ મૌલિક ચૌધરીની બદલી થઇ છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. પીએસઆઇ સહિત પાંચની ઉમરેઠ ખાતે બદલી કરવામાં આવી છે. કોમી તોફાન કેસમાં બેદરકારી દાખવવા બદલ બદલીઓ કરવામાં આવી છે.
Related Posts
અમદાવાદ ખાતે ભારતની સૌથી મોટી પ્રતિભા પ્રોત્સાહન પરીક્ષા ટેલેન્ટેક્સ 2023ની કરાઈ જાહેરાત જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે એલન કારકિર્દી સંસ્થાએ ભારતની…
પોરબંદરમાં 18 થી 22 ઓગસ્ટ દરમ્યાન યોજાશે લોકમેળો.
ગીરમાં છેલ્લા 2 વર્ષમાં સિંહ ની સંખ્યામાં 10% વધારો જોવા મળ્યો.
