અમદાવાદના ઇંદિરા બ્રીજ પાસે મધર ડેરી નજીક કારમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હતી. જો કે કાર ચાલક કારમાં ફસાઇ જતા બહાર નીકળી શક્યો ન હતો. પચાસ વર્ષીય કાર ચાલક સિમ્સ હોસ્પિટલના પાછળના ભાગે રહેતો યોગેશ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો યોગેશ પ્રજાપતિ નામના વ્યક્તિ કાકાજી સસરાના મૃત્યુને લઈ શોક વ્યક્ત કરવા જઈ રહ્યા હતા ત્યારે બલેનો કારમાં અચાનક જ આગ લાગી હતી. જેમાં યોગેશભાઈનું મોત થયું છે
Related Posts
અમદાવાદના પૂર્વમા મેઘરાજા વિદાય લેતા પહેલા ધોધમાર વરસીને અતિવૃષ્ટિના આપી રહ્યા છે એંધાણ.
નારોલ થી નરોડા ના પુવઁ પટ્ટા સહિત સમગઁ અમદાવાદ મા વરસી રહ્યો છે ધોધમાર વરસાદ ખોખરા-હાટકેસવર -અમરાઈવાડી,મણિનગર,નારોલ,દાણીલીમડા,વટવા,ઈશનપુર,જશોદાનગર,રામોલ,ઘોડાસર,વસ્ત્રાલ,ઓઢવ,સરસપુર,રખિયાલ-બાપુનગર,ઠકકરબાપાનગર ,નિકોલ,નરોડા સહિત ના…
અમદાવાદ કોરોનાના નવા કેસમાં વધારો આજે કોરોનાના 99 કેસ નોંધાયા
અમદાવાદ કોરોનાના નવા કેસમાં વધારો આજે કોરોનાના 99 કેસ નોંધાયા
રાજ્ય સરકાર નો નિર્ણય.. દુષ્કર્મ આચારનારના ફોટા અને સજાની વિગતો આપતા હોર્ડિંગ્સ મુકાશે
રાજ્ય સરકારનો નિર્ણય..દુષ્કર્મ આચારનારના ફોટા અને સજાની વિગતો આપતા હોર્ડિંગ્સ મુકાશે
