અમદાવાદના ઇંદિરા બ્રીજ પાસે મધર ડેરી નજીક કારમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હતી. જો કે કાર ચાલક કારમાં ફસાઇ જતા બહાર નીકળી શક્યો ન હતો. પચાસ વર્ષીય કાર ચાલક સિમ્સ હોસ્પિટલના પાછળના ભાગે રહેતો યોગેશ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો યોગેશ પ્રજાપતિ નામના વ્યક્તિ કાકાજી સસરાના મૃત્યુને લઈ શોક વ્યક્ત કરવા જઈ રહ્યા હતા ત્યારે બલેનો કારમાં અચાનક જ આગ લાગી હતી. જેમાં યોગેશભાઈનું મોત થયું છે
Related Posts
*32માં વર્ષે 52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા થયો રવાના*
*32માં વર્ષે 52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા થયો રવાના* અમદાવાદ, સંજીવ રાજપૂત: 32માં વર્ષે સતત નિરંતર…
વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું અંતર ફરજિયાત.
કોવિડશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું (એટલે કે 84 થી 112 દિવસનું) અંતર ફરજિયાત. આરોગ્ય મંત્રાલયની એક્સપર્ટ…
નિર્ભયાની યાદમાં બનેલી હોસ્પિટલમાં ડૉક્ટર જ નથી, પરિવાર ધરણા પર બેઠો.
નવી દિલ્હી, તા. 12. ફેબ્રુઆરી 2020 બુધવાર દિલ્હીમાં ચકચારી નિર્ભયા કાંડ બાદ નિર્ભયાના નામ પર તેના પૈતૃક ગામ યુપીના બલિયામાં…
