અમદાવાદના ઇંદિરા બ્રીજ પાસે મધર ડેરી નજીક કારમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હતી. જો કે કાર ચાલક કારમાં ફસાઇ જતા બહાર નીકળી શક્યો ન હતો. પચાસ વર્ષીય કાર ચાલક સિમ્સ હોસ્પિટલના પાછળના ભાગે રહેતો યોગેશ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો યોગેશ પ્રજાપતિ નામના વ્યક્તિ કાકાજી સસરાના મૃત્યુને લઈ શોક વ્યક્ત કરવા જઈ રહ્યા હતા ત્યારે બલેનો કારમાં અચાનક જ આગ લાગી હતી. જેમાં યોગેશભાઈનું મોત થયું છે
Related Posts
દારૂ નહીં મળવાથી લોકો આપઘાત કરવા માંડયા, ગભરાયેલી સરકારે આપ્યો આવો આદેશ – સુરેશ વાઢેર.
કેરાલામાં લોકડાઉનના કારણે દારુની દુકાનો પર તાળા વાગી ગયા બાદ દારુ પીવાની આદત ધરાવનારા લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. દારુ…
અજાણ્યા નંબરથી મહિલાના વોટસએપ પર આવ્યા અસીલ ફોટા
અજાણ્યા નંબરથી મહિલાના વોટસએપ પર આવ્યા અસીલ ફોટા મહિલાના પતિએ નોંધાવી ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ જમાલપુર છીપા વાડમાં બની…
અમદાવાદ ઓઢવ ઇન્દીરાનગરમાં ઘરના આંગણે જાડુ ના મારવાનાનું કેહતા સરકારી સફાઈ કર્મચારીને માર મારવામાં આવ્યો.
અમદાવાદ ઓઢવ ઇન્દીરાનગરમાં સરકારી સફાઈ કર્મચારીને માર મારવામાં આવ્યો ઘરના આંગણે જાડુ ના મારવાનાનું કેહતા ઢોર માર મારવામાં આવ્યો પિતા…
