ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વેબસાઈટમાં ખોટા આંકડા હોવાનો ખેડૂત એકતા મંચે આક્ષેપ કર્યો છે.ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ કહ્યું કે જીપીસીબીની વેબસાઈ પર નદી-તળાવ અને દરિયાકાંઠાના પાણીની ગુણવત્તાના આંકડા 29 ફેબ્રુઆરીએન અપડેટ તો થયા છે. પરંતુ તેમાં પાણીના આંકડાની લીંક ખોલવામાં આવે તો એ તો નદી-તળાવ અને દરિયાકાંઠાના પાણીની ગુણવત્તાના આંકડા વર્ષ 10 વર્ષ પહેલાના જ છે. આ આંકડા અપડેટ કરવામાં આવ્યા જ નથી. દસ વર્ષથી નવા આંકડા અપડેટ ન થતાં ખેડૂત એકતા મંચે જીપીસીબી પર સવાલો ઉઠાવીને ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો
Related Posts
*જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો*
*જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો* જામનગર:સંજીવ રાજપૂત: આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય…
*જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ*
*જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ* ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ:…
*ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર*
*ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર* પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય કોસ્ટ…
