ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વેબસાઈટમાં ખોટા આંકડા હોવાનો ખેડૂત એકતા મંચે આક્ષેપ કર્યો છે.ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ કહ્યું કે જીપીસીબીની વેબસાઈ પર નદી-તળાવ અને દરિયાકાંઠાના પાણીની ગુણવત્તાના આંકડા 29 ફેબ્રુઆરીએન અપડેટ તો થયા છે. પરંતુ તેમાં પાણીના આંકડાની લીંક ખોલવામાં આવે તો એ તો નદી-તળાવ અને દરિયાકાંઠાના પાણીની ગુણવત્તાના આંકડા વર્ષ 10 વર્ષ પહેલાના જ છે. આ આંકડા અપડેટ કરવામાં આવ્યા જ નથી. દસ વર્ષથી નવા આંકડા અપડેટ ન થતાં ખેડૂત એકતા મંચે જીપીસીબી પર સવાલો ઉઠાવીને ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો
Related Posts
*📍ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’*
*📍ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’* વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી અને લખ્યું કે, મને જણાવતા ઘણી…
લગ્નોત્સવમાં આવતીકાલથી ધાનરક કમુર્તા થી આવશે લાંબા સમયનો બ્રેક . નર્મદા-ભરૂચ જિલ્લામાં લગ્નોની બ્રેક .
રાજપીપળા,તા.14 લગ્ન ઉત્સવ માં આવતી કાલથી ધનારક કમુર્તા થી આવશે તેથી લાંબા સમયના હવે નર્મદા-ભરૂચ જિલ્લામાં પણ લગ્નની બ્રેક વાગી…
*📌બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી* * 28 અને 29 એપ્રિલે વરસાદની શક્યતા
