ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વેબસાઈટમાં ખોટા આંકડા હોવાનો ખેડૂત એકતા મંચે આક્ષેપ કર્યો છે.ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ કહ્યું કે જીપીસીબીની વેબસાઈ પર નદી-તળાવ અને દરિયાકાંઠાના પાણીની ગુણવત્તાના આંકડા 29 ફેબ્રુઆરીએન અપડેટ તો થયા છે. પરંતુ તેમાં પાણીના આંકડાની લીંક ખોલવામાં આવે તો એ તો નદી-તળાવ અને દરિયાકાંઠાના પાણીની ગુણવત્તાના આંકડા વર્ષ 10 વર્ષ પહેલાના જ છે. આ આંકડા અપડેટ કરવામાં આવ્યા જ નથી. દસ વર્ષથી નવા આંકડા અપડેટ ન થતાં ખેડૂત એકતા મંચે જીપીસીબી પર સવાલો ઉઠાવીને ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો
Related Posts
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ તારીખ
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ તારીખ: 16/09/2021, ગુરુવારના રોજ બપોરે 1.30 કલાકે યોજાશે.
*”પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળા’’ અન્વયે* આઈ.ટી.આઈ ખાતે કુલ ૧૭ એકમો દ્વારા ૩૫૦ જેટલા ઉમેદવારની પ્રાથમિક ધોરણે પસંદગી કરાઈ રાજકોટ…
*અમદાવાદ ખાતે ડિજિટલ યુગમાં મૂલ્યનિષ્ઠ પત્રકારિતા માટે પડકારો અને સમાધાન” વિષય ઉપર બ્રહ્માકુમારીઝ દ્વારા મીડિયા સંમેલન યોજાયું.*
*અમદાવાદ ખાતે ડિજિટલ યુગમાં મૂલ્યનિષ્ઠ પત્રકારિતા માટે પડકારો અને સમાધાન” વિષય ઉપર બ્રહ્માકુમારીઝ દ્વારા મીડિયા સંમેલન યોજાયું.* અમદાવાદ, સંજીવ…
