ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વેબસાઈટમાં ખોટા આંકડા હોવાનો ખેડૂત એકતા મંચે આક્ષેપ કર્યો છે.ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ કહ્યું કે જીપીસીબીની વેબસાઈ પર નદી-તળાવ અને દરિયાકાંઠાના પાણીની ગુણવત્તાના આંકડા 29 ફેબ્રુઆરીએન અપડેટ તો થયા છે. પરંતુ તેમાં પાણીના આંકડાની લીંક ખોલવામાં આવે તો એ તો નદી-તળાવ અને દરિયાકાંઠાના પાણીની ગુણવત્તાના આંકડા વર્ષ 10 વર્ષ પહેલાના જ છે. આ આંકડા અપડેટ કરવામાં આવ્યા જ નથી. દસ વર્ષથી નવા આંકડા અપડેટ ન થતાં ખેડૂત એકતા મંચે જીપીસીબી પર સવાલો ઉઠાવીને ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો
Related Posts
નર્મદા જિલ્લા બાર એસોસિએશનની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લેખિત ફરિયાદ
છેલ્લા ૨૪ વર્ષમાં નર્મદાને પણ સોશિયલ તજજ્ઞ ડોક્ટર મળ્યા નથી.નર્મદા જિલ્લા બાર એસોસિએશનની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લેખિત ફરિયાદ નર્મદામાં…
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત માં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત માં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના…
जामनगर जिला बीजेपी द्वारा प्रदेश प्रवक्ता डॉ ऋत्विक पटेल का पत्रकारो के साथ संवाद कार्यक्रम का किया गया आयोजन।
जामनगर जिला बीजेपी द्वारा प्रदेश प्रवक्ता डॉ ऋत्विक पटेल का पत्रकारो के साथ संवाद कार्यक्रम का किया गया आयोजन।
