ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તને તરફેણ કરનાર દંપતી સહિત 4 સભ્યોએ એક જ મંડળી પાસેથી 13.75 લાખની કટકી લીધી હોવાનો આક્ષેપ થયો છે.ચારે સભ્યોને સસ્પેન્ડ કરવાની માગણી કરી સ્થાનિકે પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે
Related Posts
*બ્રેકિંગ ન્યૂઝ – છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું અવસાન.*
* રાયપુરમાં 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ થયેલા અજિત જોગીને હાર્ટ એટેક આવતાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 21 દિવસથી અજિત…
*7થી 9 ફેબ્રુઆરીપેન એક્સ્પોમાં 3 લાખ સુધીની બ્રાન્ડની પેન વેચાશે*
અમદાવાદ: ગુજરાતમાં પહેલીવાર ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુટરના બેનર હેઠળ પેન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેન એક્સ્પો 7થી 9 ફેબ્રુઆરી સુધી…
*કુંકાવાવ તાલુકાનાં સનાળી ગામે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં નૂતન આશ્રમનું ઉદ્દઘાટન, શોભાયાત્રા તેમજ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન*
*કુંકાવાવ તાલુકાનાં સનાળી ગામે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં નૂતન આશ્રમનું ઉદ્દઘાટન, શોભાયાત્રા તેમજ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન* વર્તમાન સમયના…
