આવતી કાલે શુક્રવારે સવારે ગુજરાત ના પનોતા પુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે ગૂજરાત બીજેપી સરકાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ની ટીમ સાથે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.વડાપ્રધાન ના ગુજરાત પ્રવાસ ની આખરી રૂપ રેખા ની જાણકારી કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર ના પ્રવક્તા જીતુભાઈ દ્વારા મીડિયા ના માધ્યમ થી આપવા માં આવી હતી. બે દિવસ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ માં રોડ શો, કમલમ ખાતે બેઠક અને રાજભવન ખાતે રોકાણ કરી ને અગાઉ થી નિર્ધારિત સરપંચ સંમેલન માં ભાગ લઈ ને બીજા દિવસે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે કેમ્પસ માં લોકાર્પણ, અને કોનવોકેશન માં ભાગ લઇ ને સાંજે ખેલ મહાકુંભ અંતર્ગત વિશેષ ઉપસ્થિતિ બાદ રાજધાની દિલ્હી પરત ફરશે..
Related Posts
*ભારતીય સેનાના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
*ભારતીય સેનાના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કેન્ટોન્મેન્ટ ખાતે 27 સપ્ટેમ્બર 2023ના રોજ…
રાજપીપલામા કોવિદ હોસ્પિટલની સુવિધા અને પૂરતા તબીબી સ્ટાફ ના અભાવે પીડાતા કોરોના દર્દીઓ અને પરિવાર ની સમસ્યા સામે આવ્યા હવે કાયદાના રક્ષકો
રાજપીપલામા કોવિદ હોસ્પિટલની સુવિધા અને પૂરતા તબીબી સ્ટાફ ના અભાવે પીડાતા કોરોના દર્દીઓ અને પરિવાર ની સમસ્યા સામે આવ્યા હવે…
*📌ભરૂચ: અંક્લેશ્વરથી ભરૂચ જતા માર્ગે ટોલ પ્લાઝા પર સર્જાયો અકસ્માત*
*📌ભરૂચ: અંક્લેશ્વરથી ભરૂચ જતા માર્ગે ટોલ પ્લાઝા પર સર્જાયો અકસ્માત* ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા સારવાર મળે તે…
