*જામનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા વાળંદ જ્ઞાતિની વાડી, નીલકમલ સોસાયટી પાછળ, જામનગર. સમય : સવારે 9.30-1.00 કલાકે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન થશે. સર્વ રોગ નિદાન કેમ્પમાં સ્ત્રીરોગ, બાળરોગ , ચામડીના રોગો, આંખ તથા દાંતના રોગ નું નિદાન નિષ્ણાત ડોકટરો દ્વારા કરવામાં આવશે અને પ્રાથમિક સારવારમાં દવાઓ તથા માર્ગદર્શન આપવામાં આવશે.આ કેમ્પ માં ડૉ. આર ટી જાડેજા ( આંખ રોગ નિષ્ણાત), ડો. સુરેશ ઠાકર ( બાળ રોગ ના નિષ્ણાત), ડો. ગાયત્રીબેન ઠાકર ( સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. રાજેન્દ્ર ઠાકર ( ચામડી રોગ નિષ્ણાત), ડો. જયદીપ ઠક્કર ( જનરલ ફિઝિશ્યન) સેવા આપશે.શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિના પ્રમુખ શ્રી મનોજભાઈ અડાલજા દ્વારા જામનગરની જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે નિમંત્રણ સાથે અપીલ કરવામાં આવી છે.
Related Posts
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મહિલા સંખ્યોગી મહિલા આયોગ પહોંચશે.
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં મહિલા સંખ્યોગી સાથે થયેલ વર્તનને લઇ મહિલા સંખ્યોગી બહેનો બપોરે 11:45 કલાકે ન્યાય ન મળતા મહિલા આયોગ…
પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં દત્ત ભગવાનના મંદિરમાં થઇ ચોરી.
પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં દત્ત ભગવાનના મંદિરમાં થઇ ચોરી. ભગવાનના આભુષણોની તસ્કરોએ કરી ચોરી. પોલીસે ઘટનાને લઇ તપાસ હાથ ધરી.
રાજકોટ બાદ એનસીપી નેતા રેશમા પટેલ જામનગરમાં. જાહેર કર્યા NCP ઉમ્મદવારો અને રાજકોટ ઘટના અંગે આપી પ્રતિક્રિયાઓ
રાજકોટ બાદ એનસીપી નેતા રેશમા પટેલ જામનગરમાં. જાહેર કર્યા NCP ઉમ્મદવારો અને રાજકોટ ઘટના અંગે આપી પ્રતિક્રિયાઓ જામનગર: જામનગર મનપા…
