*જામનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા વાળંદ જ્ઞાતિની વાડી, નીલકમલ સોસાયટી પાછળ, જામનગર. સમય : સવારે 9.30-1.00 કલાકે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન થશે. સર્વ રોગ નિદાન કેમ્પમાં સ્ત્રીરોગ, બાળરોગ , ચામડીના રોગો, આંખ તથા દાંતના રોગ નું નિદાન નિષ્ણાત ડોકટરો દ્વારા કરવામાં આવશે અને પ્રાથમિક સારવારમાં દવાઓ તથા માર્ગદર્શન આપવામાં આવશે.આ કેમ્પ માં ડૉ. આર ટી જાડેજા ( આંખ રોગ નિષ્ણાત), ડો. સુરેશ ઠાકર ( બાળ રોગ ના નિષ્ણાત), ડો. ગાયત્રીબેન ઠાકર ( સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. રાજેન્દ્ર ઠાકર ( ચામડી રોગ નિષ્ણાત), ડો. જયદીપ ઠક્કર ( જનરલ ફિઝિશ્યન) સેવા આપશે.શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિના પ્રમુખ શ્રી મનોજભાઈ અડાલજા દ્વારા જામનગરની જનતાને આ કેમ્પનો લાભ લેવા માટે નિમંત્રણ સાથે અપીલ કરવામાં આવી છે.
Related Posts
વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા સિસ્ટર જેની બહેનનું કોરોનાથી આજરોજ દુ:ખદ અવસાન.
કોરોના સામે જંગ લડતા લડતા વધુ એક કોરોના warriors નું દુઃખદ અવસાન. અમદાવાદ વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા સિસ્ટર જેની બહેનનું આજરોજ…
ગુજરાત માં કોરોના નો બૉમ્બ વધુ ફાટ્યો 24 કલાક માં 1640 કેસ
ગુજરાત માં કોરોના નો બૉમ્બ વધુ ફાટ્યો 24 કલાક માં 1640 કેસ
*કોરોનાની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ* *કોરોની સામે લડવા રાજ્ય સરકાર ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની…
