રાજ્યમાં નવી કોવિડ ગાઇડલાઈન*● રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ તા.૧૮ ફેબ્રુઆરીથી તા.૨૫ ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ રાત્રે ૧૨થી સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે**◆ રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે**◆ લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં*
Related Posts
અમદાવાદ ના શાહીબાગ મા ફિલ્મી સ્ટાઈલ એ થઈ અકસ્માત ની ઘટના. પુરવઠાના ચાલુ ખટારાના ડ્રાઈવરને પકડવા જતા યુવકનું મૌત.
અમદાવાદ ના શાહીબાગ મા ફિલ્મી સ્ટાઈલ એ થઈ અકસ્માત ની ઘટના. પુરવઠાના ચાલુ ખટારાના ડ્રાઈવરને પકડવા જતા યુવકનું મૌત. પુરવઠા…
રાજપીપળા એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માં વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી.
કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, પ્રિન્સિપાલને ગુલાબના ફૂલ આપતા આપી કુમકુમ તિલક કરી ગુરુ વંદના કરી. પ્રાશ્ર્યાત્યા સંસ્કૃતિ ને બદલે ભારતીય સંસ્કૃતિને…
શિક્ષણમંત્રીની જાહેરાત
ગુજરાતમાં ધોરણ 12ની લેવાશે પરીક્ષા
બ્રેકિંગ ન્યૂઝ:શિક્ષણમંત્રીની જાહેરાત ગુજરાતમાં ધોરણ 12ની લેવાશે પરીક્ષા1-7-21 થી ધો.12ની પરીક્ષા લેવાશેકુલ 6 લાખ 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેધો.12ની જુની…
