રાજ્યમાં નવી કોવિડ ગાઇડલાઈન*● રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ તા.૧૮ ફેબ્રુઆરીથી તા.૨૫ ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ રાત્રે ૧૨થી સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે**◆ રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે**◆ લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં*
Related Posts
લોકડાઉન માં મ્યુનિસિપલ કમિશનર કચેરી અને FOOZZIE અમદાવાદ દ્વારા કામગીરી
દુનિયાભર માં ચાલી રહેલા કોરોના વાઇરસ ના કેહર સામે લડત આપવા માટે ભારત સરકાર દ્વારા આપવા માં આવેલા લોકડાઉન પિરિયડ…
🔔 *વિશ્વ નર્સ દિન !*- નિલેશ ધોળકીયા.
આજથી બરાબર ૨૦૦ વર્ષ અગાઉ, ૧૨/૦૫/૧૮૨૦ માં જન્મેલા અને અડધી રાત્રે પણ ફાનસ લઈ ઘાયલ બ્રિટીશ સૈનિકોની સુશ્રુષા માટે તૈયાર…
*રાજકોટ શહેર એસીબી બ્રાન્ચના પીઆઇ એ આર ગોહિલ અને ટીમનો સપાટો*
*બ્રેકિંગ ન્યુઝ* *રાજકોટ શહેર એસીબી બ્રાન્ચના પીઆઇ એ આર ગોહિલ અને ટીમનો સપાટો* *પ્ર.નગરપોલીસ મથકના પોલીસના હેડ કોસ્ટેબલ…
