રાજ્યમાં નવી કોવિડ ગાઇડલાઈન*● રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ તા.૧૮ ફેબ્રુઆરીથી તા.૨૫ ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ રાત્રે ૧૨થી સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે**◆ રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે**◆ લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં*
Related Posts
*📌ચકચારીત શાબીર કાનુગા મર્ડર કેસમાં અંક્લેશ્વર કેસનો મહત્વપૂર્ણ ચુકાદો*
*📌ચકચારીત શાબીર કાનુગા મર્ડર કેસમાં અંક્લેશ્વર કેસનો મહત્વપૂર્ણ ચુકાદો* *13 આરોપીઓ પૈકી 10 ને આજીવન કેદ*, 2 આરોપીઓને શંકા…
તકેદારી અને સારવાર-લમ્પી ચર્મ રોગ વાયરસ ૦૦૦૦ કચ્છ જિલ્લામાં ૬ ઓગસ્ટ સુધીમાં કુલ ૩,૩૮,૯૩૭ પશુઓનું રસીકરણ કરાયું ૦૦૦૦ જિલ્લામાં કુલ…
ટાઇમ્સ હાયર એજ્યુકેશનઃ એશિયા યુનિવર્સિટી રેંકિંગ દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાં KIIT નું મહત્ત્વ યથાવત
ટાઇમ્સ હાયર એજ્યુકેશનઃ એશિયા યુનિવર્સિટી રેંકિંગ દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાં KIIT નું મહત્ત્વ યથાવત ભુવનેશ્વરઃ KIIT યુનિવર્સિટીએ ધ ટાઇમ્સ હાયર એજ્યુકેશન…
