રાજ્યમાં નવી કોવિડ ગાઇડલાઈન*● રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ તા.૧૮ ફેબ્રુઆરીથી તા.૨૫ ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ રાત્રે ૧૨થી સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે**◆ રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે**◆ લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં*
Related Posts
સ્ટેલર સ્કોડા અમદાવાદ ખાતે નવી કાર સ્કૉડા કુશક લોન્ચ કરવામાં આવી.
અમદાવાદ સ્ટેલર સ્કોડા અમદાવાદ ખાતે નવી કાર સ્કૉડા કુશક લોન્ચ કરવામાં આવી. ટિકર ₹10.49 લાખથી શરૂ થતી કારની કિંમત ગ્રાહકોને…
અમદાવાદના રામબાગ મણિનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગવાની ઘટના.
અમદાવાદના રામબાગ મણિનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગવાની ઘટના.
જામનગર આજે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ આવશે જામનગર. અધિકારીઓ સાથે કરશે બેઠક.
