રાજ્યમાં નવી કોવિડ ગાઇડલાઈન*● રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ તા.૧૮ ફેબ્રુઆરીથી તા.૨૫ ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ રાત્રે ૧૨થી સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે**◆ રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે**◆ લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં*
Related Posts
*ગાંધીધામ પોલીસ ને ચેલેન્જ આપી સવા કરોડ ની લુટ કરી લુંટારા થયાં ગાયબ*
*ગાંધીધામ પોલીસ ને ચેલેન્જ આપી સવા કરોડ ની લુટ કરી લુંટારા થયાં ગાયબ* *ગાંધીધામના 400 કવાર્ટરમાં છરીની અણીએ લૂંટની ઘટનાથી…
માટીની કુંવારી સુગંધનો પહેલો પમરાટ મોરલાંને નાચતાં જોવાનો ઉન્માદ આવે હવે તો બસ વરસાદ આવે. – મિતલ ખેતાણી.
હવે તો બસ વરસાદ આવે ગરજતાં વાદળો નો નાદ આવે વીજ લીસોટાનો ધમધમાટ આવે આકાશેથી ધોધમાર લગાતાર આવે હવે તો…
મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ.માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદગતને ભાવસભર અંજલિ આપી હતી
*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ.માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદગતને ભાવસભર અંજલિ…
