રાજ્યમાં નવી કોવિડ ગાઇડલાઈન*● રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યુ તા.૧૮ ફેબ્રુઆરીથી તા.૨૫ ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ રાત્રે ૧૨થી સવારે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે**◆ રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે**◆ લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં*
Related Posts
રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ અને વોર્ડ નાગરિકો વચ્ચે ચકમક: હવે મત લેવા આવો તો ખરા- પ્રજાજનો નો આક્રોશ.
રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ અને વોર્ડ નાગરિકો વચ્ચે ચકમક: હવે મત લેવા આવો તો ખરા- પ્રજાજનો નો આક્રોશ. અનિયમિત પાણી…
અમદાવાદના ઘોડાસર ખાતે આવેલ AMC હસ્તકના તળાવમા એકાએક માછલીઓના થયા મોત.
વાદળછાયા વાતાવરણ ને લઈ ને ઓકસિજન ની માત્રા ઘટી જતા માછલી ઓના મોત થઈ રહ્યા હોવા ની વાત બહાર આવી…
તિલકવાડામા બે દિવસમાં ભારે વરસાદને કારણે મેણ નદી બે કાંઠે વહેતી થઇ
ગઇકાલે તિલકવાડામાં ૩.૫ ઈંચ અને આજે ૨.૫ ઈંચ ભારે વરસાદથી મેણ નદીમા પાણીની ભારે આવક તાલુકામાં ખેતી લાયક સારા વરસાદથી…
