શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪ લાખ ૮૨ હજાર માણસોને શ્ર્વાન કરડ્યાં હતાં. ઉંદર, શ્ર્વાન, ઘોડા, ભૂંડ અને વાંદરા લોકોને કરડે તો નવાઇ નહીં. ત્યારે મનપાના બજેટ સત્રમાં પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબમાં માહિતી અપવામાં આવી હતી કે શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં માણસે માણસને બચક્યા ભર્યા છે. જે ૩૨ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આ ઉપરાંત વાંદરા, ઘોડા, ઉંટ અને ભૂંડ કરડવાના કેસ પણ મનપાના ચોપડે નોંધાયા હતા
Related Posts
રસીકરણને લઇને રૂપાણી સરકારનો નિર્ણય
રસીકરણને લઇને રૂપાણી સરકારનો નિર્ણય,બુધવારે મમતા દિવસ હોવાથી તથા રવિવારે આરોગ્યકર્મીઓને આરામ મળે તે માટે આ 2 દિવસ વેક્સિનેશન રાજ્યભરમાં…
બ્રેકિંગ :- અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા, સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું, …
*📌તોડકાંડમાં યુવરાજના રિમાન્ડ મંજૂર* યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર તોડકાંડમાં યુવરાજસિંહની થઈ છે ધરપકડ પોલીસે 14 દિવસના…
