શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪ લાખ ૮૨ હજાર માણસોને શ્ર્વાન કરડ્યાં હતાં. ઉંદર, શ્ર્વાન, ઘોડા, ભૂંડ અને વાંદરા લોકોને કરડે તો નવાઇ નહીં. ત્યારે મનપાના બજેટ સત્રમાં પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબમાં માહિતી અપવામાં આવી હતી કે શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં માણસે માણસને બચક્યા ભર્યા છે. જે ૩૨ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આ ઉપરાંત વાંદરા, ઘોડા, ઉંટ અને ભૂંડ કરડવાના કેસ પણ મનપાના ચોપડે નોંધાયા હતા
Related Posts
અમદાવાદ પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિ એ પત્ની ને છુટા છેડા આપવા કર્યું દબાણ
અમદાવાદ પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિ એ પત્ની ને છુટા છેડા આપવા કર્યું દબાણ છુટા છેડા નહિ આપે તો આપઘાત…
ગુરુદ્વારા નું લંગર
ગઈકાલે એક સરસ બનાવ બન્યો… હોટલનું નામ આપવાની ના પાડી એટલે નથી લખી રહ્યો. થયું એવું કે એક હોટલમાં એક…
અંબાજીની એલ.જે ઠાકુર ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ફૂડ ફેસ્ટિવલ યોજાયો જીએનએ અંબાજી: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી…
