શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪ લાખ ૮૨ હજાર માણસોને શ્ર્વાન કરડ્યાં હતાં. ઉંદર, શ્ર્વાન, ઘોડા, ભૂંડ અને વાંદરા લોકોને કરડે તો નવાઇ નહીં. ત્યારે મનપાના બજેટ સત્રમાં પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબમાં માહિતી અપવામાં આવી હતી કે શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં માણસે માણસને બચક્યા ભર્યા છે. જે ૩૨ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આ ઉપરાંત વાંદરા, ઘોડા, ઉંટ અને ભૂંડ કરડવાના કેસ પણ મનપાના ચોપડે નોંધાયા હતા
Related Posts
*📍ગોરખપુર: ચૌરીચૌરામાં 8 વર્ષની બાળકી પર બળાત્કાર*
*📍ગોરખપુર: ચૌરીચૌરામાં 8 વર્ષની બાળકી પર બળાત્કાર* ➡ યુવકે તેના જ ગામની એક બાળકી પર બળાત્કાર કર્યો …
ગાંધીનગરમાં સ્થળાંતર કરનાર પ્રજાતિઓ વિશેના UN શિખર સમેલન યોજાશે
પીએમ મોદી ઉદ્ઘાટન કરશેસંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતર પ્રજાતિઓ સીએમએસના સંમેલનની 13મી કોન્ફરન્સ ઓફ…
⭕ *ગુજરાતમાં નવા 495 પોઝિટિવ કેસ નોંધાયા,31 લોકોનાં મોત ,392 લોકોને ડિસ્ચાર્જ કરાયા.અમદાવાદ 327.
⭕ *24 કલાકમાં અમદાવાદ 327 ,સુરત 77,વડોદરા 37, મહેસાણા 7, ગાંધીનગર-રાજકોટ-ભરૂચ 5, કચ્છ-બોટાદ-સુરેન્દ્રનગર-નવસારી 4,પંચમહાલ 3, ભાવનગર-સાબરકાંઠા-પાટણ-જામનગર-અમરેલી 2, બનાસકાંઠા-અરવલ્લી-નર્મદા 1 કેસ*…
