શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪ લાખ ૮૨ હજાર માણસોને શ્ર્વાન કરડ્યાં હતાં. ઉંદર, શ્ર્વાન, ઘોડા, ભૂંડ અને વાંદરા લોકોને કરડે તો નવાઇ નહીં. ત્યારે મનપાના બજેટ સત્રમાં પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબમાં માહિતી અપવામાં આવી હતી કે શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં માણસે માણસને બચક્યા ભર્યા છે. જે ૩૨ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આ ઉપરાંત વાંદરા, ઘોડા, ઉંટ અને ભૂંડ કરડવાના કેસ પણ મનપાના ચોપડે નોંધાયા હતા
Related Posts
*શાળા-કોલેજો બાદ તમામ નેશનલ પાર્ક 29 માર્ચ સુધી રહેશે બંધ*
ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાત સરકારે સાવચેતીના ભાગરૂપે રાજ્યના તમામ નેશનલ પાર્ક તેમજ અભ્યારણ…
ગાંધીનગર ખાતે નવનિર્મિત સ્ટેશન હોટેલ ના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન 18 જુલાઈ નારોજ ગાંધીનગર આવશે.
ગાંધીનગર ખાતે નવનિર્મિત સ્ટેશન હોટેલ ના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન 18 જુલાઈ નારોજ ગાંધીનગર આવશે.
જામનગર ટૂંક સમયમાં મનપા ચૂંટણી મતગણના થશે શરૂ
જામનગર ટૂંક સમયમાં મનપા ચૂંટણી મતગણના થશે શરૂ..
