શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪ લાખ ૮૨ હજાર માણસોને શ્ર્વાન કરડ્યાં હતાં. ઉંદર, શ્ર્વાન, ઘોડા, ભૂંડ અને વાંદરા લોકોને કરડે તો નવાઇ નહીં. ત્યારે મનપાના બજેટ સત્રમાં પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબમાં માહિતી અપવામાં આવી હતી કે શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં માણસે માણસને બચક્યા ભર્યા છે. જે ૩૨ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આ ઉપરાંત વાંદરા, ઘોડા, ઉંટ અને ભૂંડ કરડવાના કેસ પણ મનપાના ચોપડે નોંધાયા હતા
Related Posts
*જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ*
*જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા બાહી ખાતે આવેલ સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ* ગોધરા (પંચમહાલ): વી.આર. એબીએનએસ:…
નર્મદા જિલ્લાના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) તરીકે વધારાનો હવાલો સંભાળતા એમ.વાય.થુંથીવાલા.
રાજપીપલાતા 8. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, વિકસતી જાતિ વિભાગના સુરતના એમ.વાય.થુંથીવાલાને સરકાર દ્વારા નર્મદા જિલ્લાના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકેનો…
Breaking* અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૩૧ ઓક્ટોબરથી સી- પ્લેન સર્વિસ ચાલુ થશે.
Breaking* અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૩૧ ઓક્ટોબરથી સી- પ્લેન સર્વિસ ચાલુ થશે. પ્લેનમાં ૧૯ મુસાફર સવાર થઈ શકશે. અમદાવાદથી…
