શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૪ લાખ ૮૨ હજાર માણસોને શ્ર્વાન કરડ્યાં હતાં. ઉંદર, શ્ર્વાન, ઘોડા, ભૂંડ અને વાંદરા લોકોને કરડે તો નવાઇ નહીં. ત્યારે મનપાના બજેટ સત્રમાં પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબમાં માહિતી અપવામાં આવી હતી કે શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં માણસે માણસને બચક્યા ભર્યા છે. જે ૩૨ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. આ ઉપરાંત વાંદરા, ઘોડા, ઉંટ અને ભૂંડ કરડવાના કેસ પણ મનપાના ચોપડે નોંધાયા હતા
Related Posts
નર્મદામા વધતા જતા સિમેન્ટના જગલો અને હવાના પ્રદૂષણ, ઘોઘાટ, અને શહેરીકરણનાકારણે ચકલીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો
ંતુનાશક દવાઓનો છંટકાવ અને પ્રદૂષણને કારણે ચક્કીઓનો ખોરાક બાજરો,જુવાર,ડાંગરનુ વાવેતર નર્મદામાં ઘટવાથી ચક્લીઓ માટે ધોરાક,રહેઠાણની સમસ્યા ઉભી થઈ છે. ચક્લીઓના…
*કનૈયા કુમારની ગાડી પર વિરોધ કરી રહેલા લોકોએ હુમલો કર્યો*
જુમઈઃ જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારના કાફલા પર આજે ફરીથી હુમલો થયો છે. જુમઈથી નવાદા જતા સમયે તેમના…
*રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી સાયકલ યાત્રા 300 ગામડા અને 5 રાજ્યોમાંથી પસાર થશે*
ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા સોમનાથથી દિલ્હી સાયકલ યાત્રા નીકળવામાં આવી. આ યાત્રા ધોરાજી ખાતે પહોચતા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત…
