*મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે*.*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા**કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે*. *કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડ લાઇન્સ ના અન્ય નિયમો ના અમલ અંગેનું ગૃહ વિભાગ નું વિગતવાર જાહેર નામુ આ સાથે સામેલ છે*.
Related Posts
ગુજરાત ના મુખ્યંત્રીશ્રી વિજ્ય રૂપાણી અને નીતિન પટેલે લીધી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત
ગુજરાત ના મુખ્યંત્રીશ્રી વિજ્ય રૂપાણી અને નીતિન પટેલે લીધી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત
આજરોજ નરેન્દ્ મોદી વિચાર મંચના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ જીરાવાલા સાહેબને ગુજરાત પ્રદેશ મૈન શાખા ઉપાધ્યક્ષ મહેનદ્ભાઈ ચાંડક રાષ્ટ્રીય ઉદ્યોગ ઍવમ વ્યાપાર મંચ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ પટેલ , ગુજરાત પ્રદેશ યુવા શાખા
આજરોજ નરેન્દ્ મોદી વિચાર મંચના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ જીરાવાલા સાહેબને ગુજરાત પ્રદેશ મૈન શાખા ઉપાધ્યક્ષ મહેનદ્ભાઈ ચાંડક રાષ્ટ્રીય…
*ચાણકાયપુરી મા આગ ઓલવવા ગયેલા ફાયર જવાનો પર સ્થાનિકો નો હુમલો
*ચાણકાયપુરી મા આગ ઓલવવા ગયેલા ફાયર જવાનો પર સ્થાનિકો નો હુમલો છે તમામ લોકો ને સોલા પોલીસ લઈ જવામાં આવ્યા*
