*મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે*.*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા**કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે*. *કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડ લાઇન્સ ના અન્ય નિયમો ના અમલ અંગેનું ગૃહ વિભાગ નું વિગતવાર જાહેર નામુ આ સાથે સામેલ છે*.
Related Posts
बेकिंग न्युज……. *पाकिस्तान सरकार ने इस्लामाबाद में कानून-व्यवस्था की स्थिति के मद्देनजर पाकिस्तानी सेना के जवानों की तैनाती का आदेश…
*ઉપલેટાના ભાંખ ગામ નજીક પુલના મરામતની કામગીરી ચાલુ* *રાજકોટ તા. ૧૦ ઓગસ્ટ -* રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગત ૮ ઓગસ્ટના…
ભાવનગરના ઉમરાળામાં એક કાર તળાવમાં ખાબકી, કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું.
