*મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે*.*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા**કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે*. *કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડ લાઇન્સ ના અન્ય નિયમો ના અમલ અંગેનું ગૃહ વિભાગ નું વિગતવાર જાહેર નામુ આ સાથે સામેલ છે*.
Related Posts
રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિરમાં બુનિયાદી સપ્તાહની ઉજવણી.
રાજપીપળાની સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે બુનિયાદી સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવિ શિક્ષકો તાલીમાર્થી બહેનોએ ભવિષ્યમાં જે તે…
*सुरतमें सिंधु सेवा समिति स्कूल में प्रजासताक दिन मनाया गया*
सिंधु सेवा समिति स्कूल सुरत में प्रजासताक दिन मनाया गया जिसमें पूज सुरत सिंधी पंचायत के अद्यक्ष वकील श्री वासुदेव…
કોન્ટ્રાકટર ની ભૂલના કારણે દલિત યુવાનનું મોત
મરણ પામેલ દલિત યુવાનનું નામ : Parmar Pankaj kanubhai સંઘવી સ્કૂલ, વિજયનગર ખાતે આજ રોજ નો બનાવ કોન્ટ્રાકટર ની ભૂલના…
