*મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે*.*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા**કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે*. *કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડ લાઇન્સ ના અન્ય નિયમો ના અમલ અંગેનું ગૃહ વિભાગ નું વિગતવાર જાહેર નામુ આ સાથે સામેલ છે*.
Related Posts
*સુરતમાં IIITને ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો*
સુરત દેશમાં 25 IIIT ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેન્શન ટેક્નોલોજી માંથી પાંચ સરકારી અને 20 પીપીપી ધોરણે ચાલે છે. જેમાંથી પાંચ…
*📌મહેસાણા પાલિકાનાં પ્રમુખનું ચર્ચાસ્પદ નિવેદન*
*📌મહેસાણા પાલિકાનાં પ્રમુખનું ચર્ચાસ્પદ નિવેદન* પ્રમુખ બનતાની સાથે જ મિહિર પટેલનો ધડાકો અઢી વર્ષમાં પાલિકામાં થી ભ્રષ્ટાચાર દૂર…
ખૂબ જ અગત્યનું.- કોરોનાના લક્ષણો છે કે નહીં તે અંગેની માર્ગદર્શિકા..
ખૂબ જ અગત્યનું પરંતુ *👇..👇🩺…🩺..👇..👇* *(For information & guideline only* …) *( A) *કોરોના ના લક્ષણો છે કે નહીં તે…
