*મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે*.*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા**કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે*. *કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડ લાઇન્સ ના અન્ય નિયમો ના અમલ અંગેનું ગૃહ વિભાગ નું વિગતવાર જાહેર નામુ આ સાથે સામેલ છે*.
Related Posts
રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ
રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ સાબરમતિ જેલમાં 24 કલાકમાં 35 કેદીઓ કોરોના પોઝિટિવ કુલ 55 કેદીઓને સારવાર અર્થે…
રોકડ તથા અન્ય મુદ્દામાલ સહીત કિ.રૂ.૭૬,૩૫૦/- સાથે4 ની ધરપકડ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ
રાજપીપલા કાળીભોઇ વિસ્તાર માં જુગારની રેડ રાજપીપીળા, તા 30 રાજપીપલા ટાઉન વિસ્તારના અવાવરૂ જગ્યા ઉપર પત્તાપાનાનો જુગાર રમતા ચાર જુગારીયોને…
ગુજરાતમાં સશસ્ત્ર દળોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી
અમદાવાદ: દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, 4 ગુજરાત ગર્લ્સ બટાલિયન NCC, આણંદ દ્વારા એક…
