*મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિ ની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે*.*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા**કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે*. *કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડ લાઇન્સ ના અન્ય નિયમો ના અમલ અંગેનું ગૃહ વિભાગ નું વિગતવાર જાહેર નામુ આ સાથે સામેલ છે*.
Related Posts
ગઢડા: સગીરાને તેના ઘરેથી લલચાવી ફોસલાવી પોતાની બાઈક પર ગામનાં સીમાડે કોઈની વાડીયે લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું
ગઢડા : તાલુકાના મોટા સખપર ગામની સગીરાને ગામના જ બે બે શખ્સોએ લલચાવી ફોસલાવીને બંને શખ્સોએ અલગ અલગ સમયે અને…
બનાસકાંઠા… પાલનપુર અને દાંતીવાડા આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો.. બનાસકાંઠા માં 2.59 મિનિટ અનુભવાયો ભૂકંપનો આંચ
બનાસકાંઠા… પાલનપુર અને દાંતીવાડા આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો.. બનાસકાંઠા માં 2.59 મિનિટ અનુભવાયો ભૂકંપનો આંચકો.. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી…
અમદાવાદ બાપુનગરમાં જન્મદિવસની પાર્ટી આપવાની ના પાડતા મિત્ર એ મિત્રને છરી મારી દીધી.
