અમદાવાદના ખોરાક અને ઔષધ નિયમનના મદદનીશ કમિશનરનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો છે. મદદનીશ કમિશનર ડો.જે.એ પટેલે જ્યાં રેડ કરી તે મેડિકલ એજન્સી નેજ પત્ર લખી માહિતી આપી હતી કે અમે મીડિયાને કોઈ જાણ કરી નથી.12 ફેબ્રુઆરીએ ખોરાક અને ઔષધ નિયમન દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાપુનગર ઇન્ડિયા કોલોની રોડ પર આવેલી જયપ્રભુ મેડિકલ એજન્સીમાં તપાસ કરી હતી.મદદનીશ કમિશનરએ પત્ર લખી જાણ કરતા અનેક સવાલો ઊભા થયા છે. તો અહી સવાલ એ છે કે, શું ડો.જે.એ.પટેલ જય પ્રભુ મેડિકલ એજન્સીને બચાવવા માગે છે. કેમ ડો. જે.એ.પટેલ મીડિયાને કોઈ માહિતી ન આપી હોવાની વાત કરે છે. શું મદદનિશ કમિશનર ડૉ..જે.એ.પટેલ મેડિકલ એજન્સીમાં દબાણમાં છે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
Related Posts
ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો આવ્યો સામે
ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો આવ્યો સામેગત રોજ જાહેર થયેલ પરિણામમાં છબરડો હોવાનું સામે આવ્યુંLLB સેમેસ્ટર 6ના પરિણામમાં ગેરહાજર વિદ્યાર્થીને…
ગૌરવ અને દેશભક્તિની ભાવના સાથે 50મા નાગી દિવસની ઉજવણી કરતું ભારતીય સૈન્ય*
*જીએનએ અમદાવાદ: નાગી ખાતે થયેલા યુદ્ધની 50મી વાર્ષિક તિથિની ઉજવણીના ઉપલક્ષ્યમાં 27 ડિસેમ્બર 2021ના રોજ સાધુવાલી ખાતે આવેલા સુદર્શન ચક્ર…
યુપીમાં એકથી આઠ ધોરણ સુધીની શાળાઓ 11 એપ્રિલ સુધી બંધ રાખવાના આદેશ
કોરોના વાયરસ : યુપીમાં એકથી આઠ ધોરણ સુધીની શાળાઓ 11 એપ્રિલ સુધી બંધ રાખવાના આદેશ
