અમદાવાદના ખોરાક અને ઔષધ નિયમનના મદદનીશ કમિશનરનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો છે. મદદનીશ કમિશનર ડો.જે.એ પટેલે જ્યાં રેડ કરી તે મેડિકલ એજન્સી નેજ પત્ર લખી માહિતી આપી હતી કે અમે મીડિયાને કોઈ જાણ કરી નથી.12 ફેબ્રુઆરીએ ખોરાક અને ઔષધ નિયમન દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાપુનગર ઇન્ડિયા કોલોની રોડ પર આવેલી જયપ્રભુ મેડિકલ એજન્સીમાં તપાસ કરી હતી.મદદનીશ કમિશનરએ પત્ર લખી જાણ કરતા અનેક સવાલો ઊભા થયા છે. તો અહી સવાલ એ છે કે, શું ડો.જે.એ.પટેલ જય પ્રભુ મેડિકલ એજન્સીને બચાવવા માગે છે. કેમ ડો. જે.એ.પટેલ મીડિયાને કોઈ માહિતી ન આપી હોવાની વાત કરે છે. શું મદદનિશ કમિશનર ડૉ..જે.એ.પટેલ મેડિકલ એજન્સીમાં દબાણમાં છે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
Related Posts
*જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ*
*જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ* બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ…
वरिष्ठ पत्रकारों की पेंशन राशि 10 हजार से 15 हजार मासिक तथा चिकित्सा बीमा 3 से 5 लाख रुपये किये जाने की मुख्यमंत्री ने की घोषणा ।
राजस्थान। वरिष्ठ पत्रकारों की पेंशन राशि 10 हजार से 15 हजार मासिक तथा चिकित्सा बीमा 3 से 5 लाख रुपये…
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓએ 50 લાખનો આંકડો પાર કર્યો
નર્મદા બ્રેકીંગ 2018 થી 2021 માર્ચ સુધી માં 2.5 વર્ષ મા 50 લાખ પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત…
