અમદાવાદના ખોરાક અને ઔષધ નિયમનના મદદનીશ કમિશનરનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો છે. મદદનીશ કમિશનર ડો.જે.એ પટેલે જ્યાં રેડ કરી તે મેડિકલ એજન્સી નેજ પત્ર લખી માહિતી આપી હતી કે અમે મીડિયાને કોઈ જાણ કરી નથી.12 ફેબ્રુઆરીએ ખોરાક અને ઔષધ નિયમન દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાપુનગર ઇન્ડિયા કોલોની રોડ પર આવેલી જયપ્રભુ મેડિકલ એજન્સીમાં તપાસ કરી હતી.મદદનીશ કમિશનરએ પત્ર લખી જાણ કરતા અનેક સવાલો ઊભા થયા છે. તો અહી સવાલ એ છે કે, શું ડો.જે.એ.પટેલ જય પ્રભુ મેડિકલ એજન્સીને બચાવવા માગે છે. કેમ ડો. જે.એ.પટેલ મીડિયાને કોઈ માહિતી ન આપી હોવાની વાત કરે છે. શું મદદનિશ કમિશનર ડૉ..જે.એ.પટેલ મેડિકલ એજન્સીમાં દબાણમાં છે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
Related Posts
લાકડીયા , નખત્રાણા તથા ખેડોઇ ગામે કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત કેમ્પ યોજાયો ખેડૂત મિત્રોને આગામી હપ્તાઓનો લાભ મેળવવા માટે…
મુખ્ય સમાચાર
🤣🤣🚨🦀અમદાવાદ…. કોરોના મામલે મોટા સમાચાર. ચાંદલોડિયા વોર્ડમાં થયો કોરોના બ્લાસ્ટ. આજે એક જ દિવસમાં નોંધાયા 262 પોઝિટિવ કેસ. ઓગણજ UHC…
જામનગરમાં સી આર પાટીલની વિજયી ઉમેદવારોને સલાહ..
જામનગરમાં સી આર પાટીલની વિજયી ઉમેદવારોને સલાહ..વિજયના ઉન્માદમાં ન આવી જતા પ્રજાએ તમને જીત અપાવી છે તેમના કામો પૂર્ણ કરવા…
