અમદાવાદના ખોરાક અને ઔષધ નિયમનના મદદનીશ કમિશનરનો વિવાદાસ્પદ પત્ર સામે આવ્યો છે. મદદનીશ કમિશનર ડો.જે.એ પટેલે જ્યાં રેડ કરી તે મેડિકલ એજન્સી નેજ પત્ર લખી માહિતી આપી હતી કે અમે મીડિયાને કોઈ જાણ કરી નથી.12 ફેબ્રુઆરીએ ખોરાક અને ઔષધ નિયમન દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાપુનગર ઇન્ડિયા કોલોની રોડ પર આવેલી જયપ્રભુ મેડિકલ એજન્સીમાં તપાસ કરી હતી.મદદનીશ કમિશનરએ પત્ર લખી જાણ કરતા અનેક સવાલો ઊભા થયા છે. તો અહી સવાલ એ છે કે, શું ડો.જે.એ.પટેલ જય પ્રભુ મેડિકલ એજન્સીને બચાવવા માગે છે. કેમ ડો. જે.એ.પટેલ મીડિયાને કોઈ માહિતી ન આપી હોવાની વાત કરે છે. શું મદદનિશ કમિશનર ડૉ..જે.એ.પટેલ મેડિકલ એજન્સીમાં દબાણમાં છે તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
Related Posts
*સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ* *કોરોના સંક્રમિતોનાં ઘરની બહાર સ્ટિકર લગાવાનો મામલો*
*સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ* *કોરોના સંક્રમિતોનાં ઘરની બહાર સ્ટિકર લગાવાનો મામલો* *કોરોનાગ્રસ્તનાં ઘરની બહાર ના લગાવે સ્ટિકર* *કેન્દ્રની ગાઇડલાઇનમાં નથી…
‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રા-૨૦૨૨ – રૂ. ૬૧ કરોડથી વધુના વિકાસકામો સાથે કચ્છ જિલ્લામા યોજાશે ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રા તા.૧૨ મી…
*કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી કરવામાં આવી.*
*કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ૨૦૬મી જયંતીની ઉજવણી કરવામાં આવી.* *વચનામૃતમ્ એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો અદ્ભૂત ગ્રંથ……..*…
