સુરત:ભટાર રોડના રાજ કોમ્પ્લેક્ષના બે ફલેટનો 3.11 કરોડમાં સોદો કર્યા બાદ લોન મંજુર કરાવવા માટે ઓરીજનલ દસ્તાવેજ આપવા માટે વાયદા પર વાયદા કરી 1.30 કરોડનું પેમેન્ટ મેળવી લઇ વિશ્વાસઘાત કરનાર સીટીલાઇટના અગ્રવાલ દંપતી વિરૃધ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.ભટાર રોડ સ્થિત ઉમા ભવન નજીક રાજ કોમ્પ્લેક્ષમાં બ્રેડલાઇનર બેકરીના માલિક નિતીન વલ્લભ પટેલે પ્રોપર્ટી બ્રોકર પ્રદીપ જૈન હસ્તક પોતાની જયાં બેકરી છે તે રાજ કોમ્પ્લક્ષેનો ફલેટ નં. 303 અને 304 તેના માલિક રેણુ લલિત અગ્રવાલ, લલિત ઓમપ્રકાશ અગ્રવાલ કૌશલ્યા ઓમપ્રકાશ અગ્રવાલ, મનિષ ઓમપ્રકાશ અગ્રવાલ અને ઓમપ્રકાશ અગ્રવાલ (રહે. ફલેટ નં. 412, 413 શ્રીપાલ રેસીડેન્સી, સીટીલાઇટ રોડ પાસેથી ખરીદવાનું નક્કી કર્યુ હતું
Related Posts
*🚨સાવધાન! ચાઈનીઝ દોરી વેચનાર કે વાપરનાર સામે થશે કડક કાર્યવાહી*
*🚨સાવધાન! ચાઈનીઝ દોરી વેચનાર કે વાપરનાર સામે થશે કડક કાર્યવાહી* *ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ:* ✅ ચાઈનીઝ દોરી અને…
*सूरत में स्वामी लीलाशाह जन्मोत्सव भंडारा कैंसिल*
कोरोना वाइरस की वजह से सरकार द्वारा जारी एडवाइजरी की वजह से स्वामी लीलाशाह जन्मोत्सव 19 मार्च के आयोजन में…
રાજ્યમાં RTPCR ટેસ્ટના દરમાં કરાયો ઘટાડો, હવેથી માત્ર આટલાં રૂપિયામાં જ ટેસ્ટ કરાવી શકશો
પ્રાઇવેટ લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ 700 રૂપિયા હતો જેને ઘટાડીને 400 રૂપિયા કરાયો દર્દીના ઘરે RTPCR ટેસ્ટનો ચાર્જ 550 રૂપિયા રહેશે.…
