જીએનએ જૂનાગઢ: તમિલનાડુ માં હેલિકોપ્ટર ક્રેસ માં CDS જનરલ બિપીન રાવત સહિત 13 શહીદો ને ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર દ્વારા જુનાગઢ શહીદ પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમાં યુવા મોરચા ના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાણી, અભય રિબડીયા , નીતિનભાઈ સુખવાણી, રવિ વિકાણી સહિત યુવા મોરચા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.તેવું યુવા મોરચાના મીડિયા સેલ ના કન્વીનર રાજભાઈ પલાણ તેમજ ઋષિભાઈ જોશીની યાદીમાં જણાવાયું હતું
Related Posts
બજેટ 2021-22ની મુખ્ય બાબતો
બજેટ 2021-22ની મુખ્ય બાબતો:*🇮🇳 ◼️ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં ◼️નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં ◼️મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા…
જામનગરના મેયર બીનાબેન કોઠારીના હસ્તે જામનગર આઇટીઆઇના નવનિર્મિત બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ.
નિર્ણયાત્મક, પારદર્શક સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા નવ દિવસીય સેવાયજ્ઞ દ્વારા વિકાસલક્ષી અનેક યોજનાઓના લાભો લોકો સુધી…
*📍લખનૌ(ઉ.પ્ર.): ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક આવતીકાલે બલિયા ની મુલાકાતે*
*📍લખનૌ(ઉ.પ્ર.): ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક આવતીકાલે બલિયા ની મુલાકાતે* ➡ નાયબ મુખ્યમંત્રી બપોરે 12.05 કલાકે ચંદ્રશેખર કેન્સર હોસ્ટેલ પહોંચશે …
