જીએનએ જૂનાગઢ: તમિલનાડુ માં હેલિકોપ્ટર ક્રેસ માં CDS જનરલ બિપીન રાવત સહિત 13 શહીદો ને ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર દ્વારા જુનાગઢ શહીદ પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમાં યુવા મોરચા ના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાણી, અભય રિબડીયા , નીતિનભાઈ સુખવાણી, રવિ વિકાણી સહિત યુવા મોરચા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.તેવું યુવા મોરચાના મીડિયા સેલ ના કન્વીનર રાજભાઈ પલાણ તેમજ ઋષિભાઈ જોશીની યાદીમાં જણાવાયું હતું
Related Posts
અમરેલી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સંકલનમાં ચર્ચાયેલ લોકહિતના પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સૂચના…
રાજ્યમાં વિકાસના કાર્યોમાં બુલેટ ગતિએ કામગીરી ચાલી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં ગુજરાતે ફરી ડંકો વગાડ્યો છે. CM ભૂપેન્દ્ર…
* ઓરેવા ગ્રુપનાં જયસુખ પટેલની થશે ધરપકડ* * લુકઆઉટ નોટિસ બાદ વોરંટ કરાયો ઈશ્યૂ * મોરબી દુર્ઘટના મામલે એક્શન.
