જીએનએ જૂનાગઢ: તમિલનાડુ માં હેલિકોપ્ટર ક્રેસ માં CDS જનરલ બિપીન રાવત સહિત 13 શહીદો ને ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર દ્વારા જુનાગઢ શહીદ પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમાં યુવા મોરચા ના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાણી, અભય રિબડીયા , નીતિનભાઈ સુખવાણી, રવિ વિકાણી સહિત યુવા મોરચા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.તેવું યુવા મોરચાના મીડિયા સેલ ના કન્વીનર રાજભાઈ પલાણ તેમજ ઋષિભાઈ જોશીની યાદીમાં જણાવાયું હતું
Related Posts
નાંદોદ તાલુકાના અણીજરા ગામે ટ્રેકટર પલ્ટી ખાતા એકનું મોત. બે ને ગંભીર ઇજા રાજપીપલા નાંદોદ તાલુકાના અણીજરા ગામ…
*દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા કન્યા વિદ્યાલયના આચાર્યની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી; સીએમના હસ્તે થશે સન્માનિત*
*દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા કન્યા વિદ્યાલયના આચાર્યની રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી; સીએમના હસ્તે થશે સન્માનિત* દેવભૂમિ દ્વારકા, સંજીવ…
દેશમાં સૌપ્રથમ વખત ૪ વર્ષીય બાળકીના કેન્સરગ્રસ્ત જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કરી પુન:સ્થાપિત કરાયુ
*૯ કલાકની જટીલ સર્જરી બાદ ઝેનાબને મળી નીરાંતની નીંદર: દેશમાં સૌપ્રથમ વખત ૪ વર્ષીય બાળકીના કેન્સરગ્રસ્ત જડબાને માઇક્રોવેસ્ક્યુલર સર્જરી કરી…
