અમદાવાદ: ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, પ્રાત સ્મરણીય જીવનપ્રાણ અબજી બાપાશ્રી, સાર્વભૌમ નાદવંશ ગુરુ પરંપરા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી મૂર્તિઓનો ષોડશોપચાર તથા રાજોપચારથી પાટોત્સવ વિધિ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કર્યો હતો
Related Posts
ગુજરાતમાં આજે અત્યાર સુધીના કોરોનાના સૌથી વધુ 1961 કેસ, 7 લોકોના મોત.. સુરતમાં 628 અને અમદાવાદમાં 558 કેસ
ગુજરાતમાં આજે અત્યાર સુધીના કોરોનાના સૌથી વધુ 1961 કેસ, 7 લોકોના મોત.. સુરતમાં 628 અને અમદાવાદમાં 558 કેસ
અમદાવાદ ખાતે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સંસ્કાર ભારતી દ્વારા “હવે ખબર પડી…!!” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામદેવપીર ના ટેકરા નવા વાડજ, અમદાવાદ ખાતે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સંસ્કાર ભારતી…
અમદાવાદમાં વધુ એક વેપારીને ફસાવવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે PSI જે.કે.બ્રહ્મભટ્ટની કરી ધરપકડ
અમદાવાદમાં વધુ એક વેપારીને ફસાવવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે PSI જે.કે.બ્રહ્મભટ્ટની કરી ધરપકડ▪️એક હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 7 આરોપીની કરાઈ ધરપકડ
