અમદાવાદ: ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, પ્રાત સ્મરણીય જીવનપ્રાણ અબજી બાપાશ્રી, સાર્વભૌમ નાદવંશ ગુરુ પરંપરા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા આદિ સર્વોપરી મૂર્તિઓનો ષોડશોપચાર તથા રાજોપચારથી પાટોત્સવ વિધિ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કર્યો હતો
Related Posts
એક તરફ રોગચાળો ચોમેર ફેલાયો છે ત્યારે …. ખેડબ્રહ્મા નગરપાલિકા અનેં આરોગ્યતંત્ર ઘોર નિદ્રાધીન છે? – બાલકૃષ્ણ રાવલ.
।। नगर जनो जागते रहो क्योकि सरकार सो रही है ।। અનેક વખત અરજીઓ આપવા છતાંય જન આરોગ્ય સાથે ભયંકર…
*ગુજરાતની 3 નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની ડિગ્રી હવે રાજ્ય પૂરતી જ રહેશે માન્ય, કેન્દ્રએ આપ્યો મોટો ઝટકો*
*ગુજરાતની 3 નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની ડિગ્રી હવે રાજ્ય પૂરતી જ રહેશે માન્ય, કેન્દ્રએ આપ્યો મોટો ઝટકો* 🔸 નડિયાદની દિનશા…
હળવું વાવાઝોડું અને 30-40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના
હળવું વાવાઝોડું અને 30-40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના; બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,…
