અખિલ ભારત હિન્દુ મહાસભા ધાંગધ્રા અધ્યક્ષ હેમંત દવે, જયેશભાઇ જાલા સરકારી ડોક્ટર પ્રતીક પટેલ સાહેબ અને અન્ય કાર્યકર્તા દ્વારા પશુઓ ની સારવાર ચાલુ કરવામાં આવી છે અને આ રોગ એક પશુ થી બીજા પશુઓ ને થાય છે સરકારી ડોક્ટર સાહેબે રીપોર્ટ આપ્યા બાદ અમો કાર્યકર્તા ને જાણવા મળ્યું છે કે આ હમ્પી રોગ છે તેથી અમને આ રોગની માહિતી આપવામાં આવી એટલે કોઈ પણ જાતની કાર્યવાહી કરવાની રહેતી નથી દરેક ગૌ વંશની સેવા અને સારવાર અમારાં કાર્યકર્તા દ્ધારા કરવામાં આવી રહી છે ,,,,,,,, અખિલ ભારત હિન્દુ ગૌ મહાસભા ગુજરાત અધ્યક્ષ ઝાલા અનોપસિંહ
Related Posts
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ૮૬ કોરોના વોરિર્યસને રસી આપવામાં આવી.
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ૮૬ કોરોના વોરિર્યસને રસી આપવામાં આવી. રાજ્યના એડીશનલ ડાયરેક્ટર ફેમિલી વેલ્ફેર દ્વારા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી…
સાઉથની ફિલ્મો. :
https://drive.google.com/file/d/1uZPQdKicV9a6-LsM-nzvQLz1LYo0w5oq/view?usp=drivesdk
*બ્રેકિંગ ન્યુઝ..* કોરોના સંદર્ભમાં કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડલાઇન્સ.. તમામ રાજ્ય સરકારને પાઠવ્યો પત્ર. તાવ હોય તો આરટીપીસીઆર ટેસ્ટ…
