નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર કરી હતી. પ્રોજેક્ટના કમાન્ડર રાજેન્દ્ર નિગમે જણાવ્યું હતું કે, પ્રવાસ 3 દિવસ અને 2 રાત્રિનો રહેશે. ક્રુઝમાં છ રૂમ હશે અને 24 લોકો મુસાફરી કરી શકશે. તેમાં મનોરંજન હોલ, આદિવાસી નૃત્ય, લંચ-ડિનરની સુવિધા હશે
Related Posts
એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીરમાં પ્રાણની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલોને માસ્ક વિતરણ કરવામા આવ્યું.
‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ…
*📍ભરૂચ: અંક્લેશ્વર ભરૂચી નાકા પાસે આવેલ રામદેવનગર ખાતે મકાનમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો કુલ કિં.રૂ. ૧,૧૦,૧૬૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ*
*📍ભરૂચ: અંક્લેશ્વર ભરૂચી નાકા પાસે આવેલ રામદેવનગર ખાતે મકાનમાંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો કુલ કિં.રૂ. ૧,૧૦,૧૬૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી…
*ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓએ મોઢા પર માસ્ક બાંધી હોળીની ઉજવણી કરી*
રતઃરિંગરોડ પર આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં દરવર્ષ કરતાં આ વર્ષે અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. ટેક્સટાઈલ માર્કેટમાં કોરોના વાયરસના…
