નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર કરી હતી. પ્રોજેક્ટના કમાન્ડર રાજેન્દ્ર નિગમે જણાવ્યું હતું કે, પ્રવાસ 3 દિવસ અને 2 રાત્રિનો રહેશે. ક્રુઝમાં છ રૂમ હશે અને 24 લોકો મુસાફરી કરી શકશે. તેમાં મનોરંજન હોલ, આદિવાસી નૃત્ય, લંચ-ડિનરની સુવિધા હશે
Related Posts
*📍સુદાનમાં હિંસાને કારણે 127થી વધુ લોકોનાં મોત*
*📍સુદાનમાં હિંસાને કારણે 127થી વધુ લોકોનાં મોત* સુદાનની સેના અને આરએસએફ અર્ધલશ્કરી દળો શહેરોને યુદ્ધનાં મેદાનમાં ફેરવી રહ્યા છે, આ…
*ભાજપના કુલદીપસિંહ સેંગરનું ધારાસભ્ય પદ રદ*
ઉન્નાવથી ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની વિધાનસભાનું સભ્યપદ સમાપ્ત કરી નાખ્યું છે. આ અંગે ઉત્તર પ્રદેશ વિધાનસભા સચિવાલયે એક જાહેરનામુ…
અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે 24 કલાકથી વધુ સમય પહેલા વગર વરસાદે ભુવો પાડ્યો. કોર્પોરેશન તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં.
અમદાવાદ પૂર્વ ના અમરાઈવાડી વિસ્તાર માં અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે 24 કલાક થી વધુ સમય પહેલા વગર વરસાદે ભુવો પાડ્યો…
