નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર કરી હતી. પ્રોજેક્ટના કમાન્ડર રાજેન્દ્ર નિગમે જણાવ્યું હતું કે, પ્રવાસ 3 દિવસ અને 2 રાત્રિનો રહેશે. ક્રુઝમાં છ રૂમ હશે અને 24 લોકો મુસાફરી કરી શકશે. તેમાં મનોરંજન હોલ, આદિવાસી નૃત્ય, લંચ-ડિનરની સુવિધા હશે
Related Posts
*અમદાવાદઃ સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ કરતાં પોલીસ કર્મચારી ઝડપાયાં*
ખેડા જિલ્લાની નડીઆદ સિવિલ હોસ્પિટલની ઘટના
#ખેડા ખેડા જિલ્લાની નડીઆદ સિવિલ હોસ્પિટલની ઘટના કોરોના સંક્રમિત દર્દીએ કરી આત્મહત્યા દર્દીએ નડીઆદ સિવિલના બીજા માળ પર હતો દાખલ…
અમદાવાદ: કિશન હત્યા કેસમાં વપરાયેલ હથિયાર જપ્ત
📌અમદાવાદ: કિશન હત્યા કેસમાં વપરાયેલ હથિયાર જપ્ત પોલીસે શબ્બીર અને ઈમ્તિયાઝને સાથે રાખી સર્ચ કર્યું ધંધુકાના ખુલ્લા ખેતરોમાંથી મળી પિસ્તોલ.
