અમદાવાદ ખોખરા ખાતે ભારતીય દુરસંચાર અને પોસ્ટ વિભાગ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.અમદાવાદ ના ખોખરા રમતગમત સકુંલ ખાતે ભારતીય દુરસંચાર અને પોષ્ટ વિભાગ એ આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. ઉત્તર ગુજરાત વિભાગ દ્દારા ખોખરા ના રમતગમત સકુંલ મા બેડમિન્ટન સ્પર્ધસનું પણ આયોજન કરાયું હતું.અમદાવાદ શહેર પોસ્ટ વિભાગના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ શ્રી કે રંજીતએ વિજેતા ખેલાડી ઓને પુરસકારીત કયાઁ હતા.અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ના પોસ્ટના કમઁચારીઓએ આ ટુનામેન્ટઁ મા ભાગ લઈ ને આઝાદી ના ૭૫ મા અમૃત મહોત્સવ ની ઉજવણી મા ભાગ લીધો હતો.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 1068 પોઝિટિવ કેસ નોંધાયા,26 લોકોનાં મોત ,872 લોકો ડિસ્ચાર્જ
⭕ *24 કલાકમાં સુરત 309,અમદાવાદ 176,વડોદરા 92,રાજકોટ 59,ભાવનગર 39,ભરૂચ 30,જૂનાગઢ 28,ગાંધીનગર-અમરેલી-બનાસકાંઠા 26,સુરેન્દ્રનગર 25,કચ્છ-મહેસાણા 22,પાટણ 20,ગીર સોમનાથ-નવસારી 19,દાહોદ-વલસાડ 18,જામનગર 12,આણંદ-તાપી 10,નર્મદા-સાબરકાંઠા…
અમદાવાદ 144 મી રથયાત્રા પર એક નજર
અમદાવાદ 144મી રથયાત્રા પર એક નજર… 23 હજાર પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે… પોલીસ કમિશ્નર કોવિડ પ્રોટોકોલ સાથે નીકળશે રથયાત્રા… રાજ્ય…
ભાજપના રાજમાં લોકો ત્રાહિમામના સુત્રોચાર સાથે સાગબારા મા રેલી
મોંઘવારીના વિરોધમાં સાગબારા કોગ્રેસનું વિરોધ પ્રદર્શન ભાજપના રાજમાં લોકો ત્રાહિમામના સુત્રોચાર સાથે સાગબારા મા રેલી રાજપીપલા, તા 9 નર્મદા જિલ્લા…
