અમદાવાદ ના બહેરામપુરા મા ખોડિયાર નગર પાસે ૪૦ વષઁ ના યુવક ની હત્યા નો બનાવઆ માગઁ પર આવેલ અડ્ડા પાસે મુન્ના શમાઁ નામ ના ૪૦ વષઁ ના યુવક ને રામજી નામ ના શખ્સ એ છરી ના આડેધડ ઘા મારી ને રહેસી નાંખ્યો મરનાર યુવક ની રાતે આઠેક કલાકે હત્યા કરી ને રામજી નામ નો આરોપી થયો ફરારઆસપાસ ના વિસ્તારો મા હત્યા ને લઈ માગઁ પર ની દુકાનો થઈ ટપોટપ બંધપોલિસ કાફલો ઘટના પર દોડી આવી ને મરનાર યુવક ના શબ ને પી એમ માટે મોકલી હત્યારા યુવક ને ઝડપી પાડવા ચકોઁ ગતિમાન કયાઁ
Related Posts
કચ્છ પીએમ મોદી 28 મીએ 11 વિકાસ કાર્યોના લોકાર્પણ સાથે ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ. #dailynews
*લોકસભાની ચૂંટણી MODI 3.0ને 366 સીટોનું અનુમાન* :
*લોકસભાની ચૂંટણી MODI 3.0ને 366 સીટોનું અનુમાન* : ‘INDIA’ના ખાતામાં 104 બેઠકો મળવાની આગાહી : મેટ્રિસ એનસી દ્વારા હાથ…
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ વેજલપુર પો. સ્ટેશનના પી.આઇ.એ વેજલપુર તેમજ જુહાપુરા ચાર રસ્તા પાસે માસ્ક વિતરણનું આયોજન કર્યું.
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ વેજલપુર પોલીસ સ્ટેશન ના પીઆઇ સાહેબ અને એમની પોલીસ ટીમ મળીને આજે વેજલપુર તેમજ…
