અરવલ્લીના માલપુર પાસે વાત્રક નદીના પુલ પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે 22 ઘાયલ થયા અકસ્માતના કારણે કેટલાક લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી ચાર શખ્સના મૃતદેહ મળ્યા છે. નદીમાં પડેલા શખ્સોને શોધવા માટે ગાંધીનગરની એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી. ત્યારે ઈજાગ્રસ્ત બાળકીનું હિંમતનગર સિવિલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે
Related Posts
કલોલ ખાતે રવિવારે રબારી સમાજની 51 દીકરીઓના શાહી સમૂહલગ્ન યોજાશે.
કલોલ ખાતે રવિવારે રબારી સમાજની 51 દીકરીઓના શાહી સમૂહલગ્ન યોજાશે. ગાંધીનગર, સંજીવ રાજપૂત: 13 એપ્રિલના…
*જામનગરમાં પીએમ મોદીની વેશભૂષા અને સળગતી ઈંઢોંણી સાથે યુવાઓના રાસ-ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર*
*જામનગરમાં પીએમ મોદીની વેશભૂષા અને સળગતી ઈંઢોંણી સાથે યુવાઓના રાસ-ગરબા બન્યા આકર્ષણનું કેન્દ્ર* જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતે જયશ્રી ચામુંડા…
અમદાવાદના શહેરના નરોડામાં આવેલી એક જવેલર્સ શોપમાં બંટી બબલી ગ્રાહક બનીને આવ્યા અને 4 જ મિનિટમાં 1.20 લાખની સોનાની ચુનીઓ લઈ રફૂચક્કર થઈ ગયા
અમદાવાદના શહેરના નરોડામાં આવેલી એક જવેલર્સ શોપમાં બંટી બબલી ગ્રાહક બનીને આવ્યા અને 4 જ મિનિટમાં 1.20 લાખની સોનાની ચુનીઓ…
