અરવલ્લીના માલપુર પાસે વાત્રક નદીના પુલ પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે 22 ઘાયલ થયા અકસ્માતના કારણે કેટલાક લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી ચાર શખ્સના મૃતદેહ મળ્યા છે. નદીમાં પડેલા શખ્સોને શોધવા માટે ગાંધીનગરની એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી. ત્યારે ઈજાગ્રસ્ત બાળકીનું હિંમતનગર સિવિલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે
Related Posts
દવાદારૂ: અમદાવાદમાં દવાની દુકાનમાં દવાની સાથે સાથે દારૂના વેચાણનો પર્દાફાશ કરતી પોલીસ.
દવાદારૂ: અમદાવાદમાં દવાની દુકાનમાં દવાની સાથે સાથે દારૂના વેચાણનો પર્દાફાશ કરતી પોલીસ. જીએનએ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ નજીક શિવમ મેડિકલનો માલિક…
અમદાવાદ રથયાત્રાના રૂટ પર ગૃહમંત્રીએ કર્યું નિરીક્ષણ. કૌમી એકતાના સર્જાયા દ્રશ્યો. અમદાવાદ: અમદાવાદ ખાતે યોજાનાર રથયાત્રાના રૂટનું ગૃહમંત્રી હર્ષ સંઘવી…
*૪૬ વર્ષે પ્રથમવાર જન્મદિવસની કેક કાપી અને એ પણ સિવિલ હોસ્પિટલમાં …!!*
*કોરોનામુક્ત બનેલા તરૂલતાબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ‘પ્લીઝન્ટ સરપ્રાઈઝ’* ‘સિવિલ હોસ્પિટલે મને નવજીવન બક્ષ્યુ’ -તરૂલતાબેન ભીલ પોતાના જન્મદિવસે જ દર્દી સાજો…
