અરવલ્લીના માલપુર પાસે વાત્રક નદીના પુલ પર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે 22 ઘાયલ થયા અકસ્માતના કારણે કેટલાક લોકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી ચાર શખ્સના મૃતદેહ મળ્યા છે. નદીમાં પડેલા શખ્સોને શોધવા માટે ગાંધીનગરની એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી. ત્યારે ઈજાગ્રસ્ત બાળકીનું હિંમતનગર સિવિલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે
Related Posts
કૃષિ બિલ પસાર થયા બાદ પણ હોબાળો યથાવત કૃષિ બિલ વિવાદ મુદ્દે રાષ્ટ્રપતિને મળશે વિપક્ષી દળોના નેતા
કૃષિ બિલ પસાર થયા બાદ પણ હોબાળો યથાવત કૃષિ બિલ વિવાદ મુદ્દે રાષ્ટ્રપતિને મળશે વિપક્ષી દળોના નેતા રાષ્ટ્રપતિ કોવિંદને સાંજે…
*મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના વાવ સ્થિત વશિષ્ઠ વિદ્યાલય ખાતે ‘કરિયર મહોત્સવ’ને ખૂલ્લો મૂક્યો*
*મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના વાવ સ્થિત વશિષ્ઠ વિદ્યાલય ખાતે ‘કરિયર મહોત્સવ’ને ખૂલ્લો મૂક્યો* સુરત:સંજીવ રાજપૂત: ગુજરાતમાં નવી શિક્ષા નીતિ-૨૦૨૦ના…
૫૦ લાખથી વધુનું વેચાણ એક જ વેપારીને કરવામાં આવશે તો 1લી ઓક્ટોબરથી TCS ભરવો પડશે.
સાત લાખથી વધુનું ફોરેન એકચેન્જ ખરીદનારને પાંચ ટકા TCS પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલનાર માતા-પિતા ટીડીએસના કાયદાથી પ્રભાવિત થશે ૫૦…
